1. Home
  2. Tag "Entrepreneurs"

ડૉ. કેયુર પરીખ તથા ડૉ. અનિસ ચંદારાણાની હેલ્થ ટિપ્સ સાથે GCCI-BWC હેલ્થ સમિટનું સમાપન

અમદાવાદ, 20 ડિસેમ્બર, 2025ઃ GCCI-BWC Health Summit GCCI-BWC હેલ્થ સમિટનું 19 ડિસેમ્બરને શુક્રવારે અહીં સમાપાન થયું હતું, જેમાં ડૉ. કેયુર પરીખ તથા ડૉ. અનિસ ચંદારાણાએ હેલ્થ ટિપ્સ આપી હતી. GCCI બિઝનેસ મહિલા કમિટી દ્વારા, GCCI હોસ્પિટલ અને મેડિકલ કમિટીના સહયોગથી તારીખ 15મી ડિસેમ્બર થી 19 મી ડિસેમ્બર, 2025 દરમિયાન પાંચ દિવસીય હેલ્થ સમિટનું આયોજન કરવામાં […]

ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે 58 જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા

દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધ રૂપે બુધવારે એક જ દિવસમાં 7.12 લાખ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના MoUનો વિક્રમ સર્જાયો છે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે 59 જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા હતા. તેના દ્વારા 3.70 લાખ જેટલી પ્રત્યક્ષ […]

નર્મદા, ઓરસંગ નદીના પૂરગ્રસ્ત નાના વેપારીઓ, ધંધાર્થીઓને માટે ખાસ સહાયની જાહેરાત

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ભરૂચ, વડોદરા અને નર્મદા જીલ્લાના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદ અને નર્મદા નદી/ડેમ અને ઓરસંગ નદીમાં પુર આવવાના કારણે અસરગ્રસ્ત ગામોના નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રુતિઓને નુકસાનમાંથી પુન: બેઠા કરવાના હેતુથી રાહત સહાય યોજના જાહેર કરી છે. મુખ્યમંત્રીએ આવા અસરગ્રસ્તો પ્રત્યે સંવેદનશીલ અભિગમ […]

ગુજરાતઃ મૂડી-વ્યાજ સહાય સબસીડી સ્કીમ હેઠળ ઉદ્યોગ સાહસિકોને રૂ. 6300 કરોડથી વધુની સહાય

અમદાવાદઃ મલ્ટીનેશનલ કંપની માઈક્રોન ટેકનોલોજીએ ગુજરાતમાં રોકાણ માટે સમજૂતિ કરાર કર્યા છે. આ કંપની સેમિકંડક્ટર ચીપના નિર્માણક્ષેત્રે અમેરિકાની અગ્રગણ્ય કંપની છે. ગુજરાત રોકાણકારો અને ઉદ્યાગકારો માટે પસંદગીનું પ્રથમ સ્થળ છે. આ શક્ય બન્યું છે ગુજરાત સરકારની બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓના કારણે. ગુજરાતમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રમાં (MSME) છેલ્લા પાંચ વર્ષમાં આપવામાં આવેલી સહાય તેનો […]

પવન ચક્કી પ્રોજેક્ટ યોજનાની પૂર્ણ થતી મુદતમાં વધારો કરવા ઉદ્યોગકારોની માગ

અમદાવાદઃ ગુજરાત રાજય દ્વારા જાહેર કરવામાં આવેલા પવનચક્કી સ્થાપવા અંગેની પોલીસી-2016 અંતર્ગત પ્રોજેકટ કાર્યાન્વીત કરવાની છેલ્લી તા.30 જૂન, 2021 નક્કી કરવામાં આવી છે. આ મુજબ કેટલાક ઉદ્યોગકારોએ પવનચક્કી પ્રોજેકટ સ્થાપવાની જાહેરાત કરી છે. પરંતુ હાલના સંજોગોમાં સમગ્ર દેશભરમાં ચાલી રહેલ કોરોના મહામારીના કારણે અને જુદા-જુદા રાજયોમાં લાગુ પાડવામાં આવેલ લોકડાઉન જેવા કાયદાઓને કારણે આવા પ્રોજેકટો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code