1. Home
  2. Tag "EPF"

PF ખાતાધારકો માટે ખુશ ખબર , PF પર મળશે 8.15 ટકા વ્યાજ 6 કરોડ લોકોને મળશે આ લાભ

દિલ્હીઃ- દેશની સરકાર અવાર નવાર સરકારી કર્મચારીઓને અનેક લાભ આપતી રહે છે ત્યારે હવે પીએફ ખાતા ઘારકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે  પ્રાપ્ત જાણકારી પ્રમાણે સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે આપાએફઓ ​​થાપણો પર વ્યાજદર વધાર્યો છે અને 8.15 ટકા વ્યાજને મંજૂરી આપી છે. આજરોજ સોમવારે જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, EPFOએ સભ્યોના […]

પ્રોવિડન્ટ ફંડ ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારાનો લાભ 7 કરોડથી વધુ લોકોને મળશે

કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડ ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારો કરોડો PF ખાતાધારકોને આ વર્ષે મળશે વધેલું વ્યાજ દિલ્હીઃ- પ્રોવિડન્ટ ફંડને લઈને  ખુશખબર સામે આવી રહ્યા છે.EPFOના સેન્ટ્રલ બોર્ડ ટ્રસ્ટે PF પર વ્યાજદરમાં વધારો કર્યો  છે. સરકારે EPF વ્યાજ દર 8.10 ટકાથી વધારીને 8.15 ટકા કરી દીધો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન […]

સેન્ટ્રલ બોર્ડ ટ્રસ્ટી EPF; FY2022-23 માટે EPF સબ્સ્ક્રાઇબર્સને 8.15% વ્યાજ દરની ભલામણ

દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, EPFની 233મી બેઠક દિલ્હીમાં શ્રમ અને રોજગાર અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તનના કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી. શ્રી રામેશ્વર તેલી, શ્રમ અને રોજગાર, પેટ્રોલિયમ અને કુદરતી ગેસના કેન્દ્રીય રાજ્ય મંત્રી અને શ્રીમતી આરતી આહુજાની સહ-ઉપ-અધ્યક્ષતા, શ્રમ અને રોજગાર સચિવ અને સભ્ય સચિવ શ્રીમતી રામેશ્વર તેલીનું વાઇસ-ચેરમેનશિપ, સેન્ટ્રલ […]

EPFOએ વર્ષ 2022-23 માટે EPF થાપણો પર વ્યાજ દર 8.15% નક્કી કર્યો

દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, EPFની 233મી બેઠક આજે દિલ્હીમાં શ્રમ અને રોજગાર અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તનના કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી. શ્રી રામેશ્વર તેલી, શ્રમ અને રોજગાર, પેટ્રોલિયમ અને કુદરતી ગેસના કેન્દ્રીય રાજ્ય મંત્રી અને આરતી આહુજાની સહ-ઉપ-અધ્યક્ષતા, શ્રમ અને રોજગાર સચિવ અને સભ્ય સચિવ રામેશ્વર તેલીનું વાઇસ-ચેરમેનશિપ, સેન્ટ્રલ પીએફ કમિશનર નીલમ શમી રાવ […]

EPF ખાતાધારકો માટે મહત્વના સમાચાર, UANને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા વધારાઇ

EPF ખાતાધારકો માટે મહત્વના સમાચાર UANને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ લંબાવાઇ ઉત્તર પૂર્વના સંસ્થાઓ અને અમુક શ્રેણીઓ માટે આ સમય મર્યાદા વધારાઇ નવી દિલ્હી: EPF ખાતાધારકો માટે મહત્વના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ EPF ખાતાધારકોને મોટી રાહત આપી છે. EPFOએ ઉત્તર પૂર્વના સંસ્થાઓ અને અમુક શ્રેણીઓ માટે UANને આધાર સાથે લિંક કરવાની […]

નોકરીયાત વર્ગ આનંદો! કેન્દ્ર સરકાર તમારા હિસ્સાનું ઇપીએફ ચુકવશે

આત્મનિર્ભર ભારત યોજના હેઠળ કેન્દ્ર સરકારે કરી મહત્વની જાહેરાત ઑક્ટોબર પછી નોકરી જોઇન કરનારના ઇપીએફમાં સરકાર 12 ટકાનું યોગદાન આપશે સરકારના આ નિર્ણયથી નોકરીયાત વર્ગના પગારમાં 12 ટકાનો વધારો થશે નવી દિલ્હી: આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળ કેન્દ્રમાં મોદી સરકારે ઑક્ટોબર પછી કારકિર્દીની પ્રથમ નોકરી શરૂ કરનારા લોકો માટે મહત્વની જાહેરાત કરી છે. મોદી સરકારે […]

નવા વર્ષથી તમારા પીએફ ખાતાની રકમમાં થઈ શકે છે વધારો -6 કરોડ ખાતાધારકોને 8.5 ટકા વ્યાજનો મળશે લાભ

પીએફ ખાતા ધારકો માચે સારા સમાચાર 1લી જાન્યુઆરીથી વ્યાજ થઈ શકે છે જમા 6 કરોડ ખાતા ધારકોને થઈ શકે છે લાભ નવી દિલ્હીઃ આવનારા વર્ષમાં પીએફ ઘારકો માટે ખુશ ખબર મળી શકે છે,કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્રારા વર્ષ 2019 થી વર્ષ 2020 માટે અંદાજે 6 કરોડ ખાતાધારકોના કર્મચારી ભવિષ્ય નિધિ  ખાતામાં આવનારી 1લી જાન્યુઆરી સુધીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code