1. Home
  2. Tag "epfo"

EPFOમાં એક મહિનામાં 16.02 લાખ નેટ સબસ્ક્રાઇબર ઉમેરાયાં

નવી દિલ્હીઃ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં 16.02 લાખ નેટ સબસ્ક્રાઈબર ઉમેર્યા છે. ગઈકાલે જારી કરાયેલા EPFOના પ્રોવિઝનલ પેરોલ ડેટા અનુસાર, જાન્યુઆરી, 2024 દરમિયાન લગભગ 8.08 લાખ નવા સભ્યો નોંધાયા છે. એક નિવેદનમાં, કેન્દ્રીય શ્રમ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ડેટાનું એક નોંધપાત્ર પાસું 18 થી 25 વર્ષની વય […]

EPFOએ 2023-24 માટે વ્યાજ દર 8.25 ટકા નક્કી કર્યાં

નવી દિલ્હીઃ દેશની રિટાયરમેન્ટ ફંડ બોડી EPFOએ શનિવારે વર્ષ 2023-24 માટે વ્યાજ દર નક્કી કર્યા છે. આ વ્યાજ દર 8.25 ટકા હશે અને તે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. માર્ચ 2023માં, સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ ફંડમાં 2022-23 માટે વ્યાજ દર 8.15 ટકા નક્કી કર્યો હતો. જ્યારે 2021-22 માટે તે 8.10 ટકા હતો. માર્ચ 2022 માં, […]

રોજગારીની તકોમાં નોંધપાત્ર વધારો, EPFOએ એક મહિનામાં 17.21 લાખ સભ્યો ઉમેર્યા

નવી દિલ્હીઃ EPFOના પ્રોવિઝનલ પેરોલ ડેટા અનુસાર, EPFOએ સપ્ટેમ્બર, 2023માં 17.21 લાખ સભ્યો ઉમેર્યા છે. આમ ઓગસ્ટ, 2023ની સરખામણીમાં સપ્ટેમ્બર, 2023માં 21,475 સભ્યોનો વધારો થયો છે. જ્યારે સપ્ટેમ્બર 2022ની સરખામણીમાં સપ્ટેમ્બર 2023માં કુલ 38,262 સભ્યોનો વધારો થયો હતો. પેરોલ ડેટા અનુસાર, સપ્ટેમ્બર, 2023 દરમિયાન લગભગ 8.92 લાખ નવા સભ્યો નોંધાયા છે. આ નવા જોડાયેલા સભ્યોમાં, 18-25 […]

EPFOએ એક મહિનામાં લગભગ 17 લાખ નેટ સભ્યો ઉમેર્યા

નવી દિલ્હીઃ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ આ વર્ષે ઓગસ્ટ દરમિયાન લગભગ 17 લાખ નેટ સભ્યો ઉમેર્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું હતું કે ત્રણ હજારથી વધુ સંસ્થાઓએ તેમના કર્મચારીઓને EPFOનું સામાજિક સુરક્ષા કવરેજ વિસ્તાર્યું છે. નવા જોડાયેલા સભ્યોમાં, 18 થી 25 વર્ષની વય જૂથ નવા સભ્યોના 58 ટકાથી વધુ છે. શ્રમ અને […]

PF ખાતાધારકો માટે ખુશ ખબર , PF પર મળશે 8.15 ટકા વ્યાજ 6 કરોડ લોકોને મળશે આ લાભ

દિલ્હીઃ- દેશની સરકાર અવાર નવાર સરકારી કર્મચારીઓને અનેક લાભ આપતી રહે છે ત્યારે હવે પીએફ ખાતા ઘારકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે  પ્રાપ્ત જાણકારી પ્રમાણે સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે આપાએફઓ ​​થાપણો પર વ્યાજદર વધાર્યો છે અને 8.15 ટકા વ્યાજને મંજૂરી આપી છે. આજરોજ સોમવારે જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, EPFOએ સભ્યોના […]

પ્રોવિડન્ટ ફંડ ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારાનો લાભ 7 કરોડથી વધુ લોકોને મળશે

કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડ ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારો કરોડો PF ખાતાધારકોને આ વર્ષે મળશે વધેલું વ્યાજ દિલ્હીઃ- પ્રોવિડન્ટ ફંડને લઈને  ખુશખબર સામે આવી રહ્યા છે.EPFOના સેન્ટ્રલ બોર્ડ ટ્રસ્ટે PF પર વ્યાજદરમાં વધારો કર્યો  છે. સરકારે EPF વ્યાજ દર 8.10 ટકાથી વધારીને 8.15 ટકા કરી દીધો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન […]

EPFOમાં માર્ચ 2022માં 15.32 લાખ સબસ્ક્રાઇબરનો ચોખ્ખો વધારો થયો

દિલ્હી:EPFOના પગારપત્રકના કામચલાઉ ડેટા 20 મે 2022ના રોજ બહાર પાડવામાં આવ્યા છે તેમાં એ બાબતે પ્રકાશ પાડવામાં આવ્યો છે કે, માર્ચ 2022માં EPFOમાં 15.32 લાખ નવા સબસ્ક્રાઇબરોનો ચોખ્ખો ઉમેરો થયો છે.પગારપત્રકના ડેટાની માસિક ધોરણે સરખામણી કરવામાં આવે તો દર્શાવે છે કે, ફેબ્રુઆરી 2022માં ચોખ્ખા ઉમેરાયેલા સબસ્ક્રાઇબરોની કુલ સંખ્યાની સરખામણીએ માર્ચ 2022માં 2.47 લાખ સબસ્ક્રાઇબરોનો ચોખ્ખો […]

દેશમાં રોજગારીનું ચિત્ર સુધર્યું, સપ્ટેમ્બરમાં 15.41 લાખ સભ્યો EPFO સાથે જોડાયા

દેશમાં રોજગારી વધી સપ્ટેમ્બરમાં EPFO સાથે 15.41 લાખ સભ્યો જોડાયા જે ઓગસ્ટ 2021 કરતા 13 ટકા વધુ છે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન દેશમાં ધંધા-વેપાર ઠપ્પ થઇ ગયા હોવાને કારણે અનેક જગ્યાએ કંપનીઓમાંથી કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી અને બેરોજગારી પણ વધી હતી. જો કે હવે કોરોના મહામારીનો પ્રકોપ ઓછો થતા દેશમાં ફરીથી રોજગારી વધી […]

હવે જો તમે નોકરી બદલો તો PF ખાતું ટ્રાન્સફર કરવાની ઝંઝટ નહીં રહે, જાણો EPFOએ શું એલાન કર્યું?

EPFOનું મોટું એલાન હવે નોકરી બદલો તો એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની ઝંઝટ નહીં રહે હવે સેન્ટ્રલાઇઝ સિસ્ટમની મદદથી કર્મચારીનું ખાતુ મર્જ થશે નવી દિલ્હી: EPFOના હાલના નિયમ મુજબ જો તમે એક નોકરીમાંથી બીજી નોકરી જોઇન કરો છો તો તમારે તમારું પીએફ ખાતું ટ્રાન્સફર કરાવવાની ઝંઝટ રહે છે પરંતુ હવે તમારે આ ઝંઝટ નહીં રહે. હકીકતમાં, પ્રોવિડન્ડ […]

દેશમાં રોજગારીનું સકારાત્મક ચિત્ર, જુલાઇમાં 14.65 લાખ સભ્યો EPFO સાથે જોડાયા

દેશમાં રોજગારી વધી જુલાઇમાં 14.65 લાખ સભ્યો EPFOમાં જોડાયા જે જૂન 2021ની તુલનામાં 31.28 ટકા વધારે છે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન લાગૂ કરાયેલા લોકડાઉનથી ધંધા-રોજગાર ખરાબ રીતે પ્રભાવિત થયા બાદ અનેક લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે હવે દેશમાં ફરીથી રોજગારીનું એક સકારાત્મક ચિત્ર સામે આવી રહ્યું છે. જુલાઇ 2021માં 14.65 લાખ લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code