વિદેશી રોકાણકારો વૈશ્વિક ધોરણોને જોઈને રોકાણ કરે છેઃ સેબી
મુંબઈઃ દેશમાં વિદેશી રોકાણકારો મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. દરમિયાન વિદેશી રોકાણકારો વૈશ્વિક ધોરણોને જોઈને રોકાણ કરે છે, ભારતે તેના પોતાના પર્યાવરણ-સામાજિક-ગવર્નન્સ (ESG) ધોરણો નક્કી કરવા પડશે, તેમ સેબીના ચેરપર્સન માધાબી પુરી બુચે જણાવ્યું હતું. આબોહવા પરિવર્તનના જોખમોને રોકવા માટેની દેશની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, SEBIની ટોચની 1000 લિસ્ટેડ કંપનીઓ SEBI દ્વારા ફરજિયાત બિઝનેસ રિસ્પોન્સિબિલિટી એન્ડ સસ્ટેનેબિલિટી […]