દરેક પરિવારે દર વર્ષે ઓછામાં ઓછા રૂ. 5,000 ની ખાદીની વસ્તુઓ ખરીદવા અમિત શાહે કરી અપીલ
ગાંધી જયંતી નિમિત્તે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીના કનોટ પ્લેસમાં ખાદી ઇન્ડિયા શોરૂમની મુલાકાત લીધી. શાહે ખાદીની વસ્તુઓ ખરીદી અને ઓનલાઈન ચુકવણી કરી હતી. આ પ્રસંગે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે મહાત્મા ગાંધીએ ભારતના આત્માને ઓળખ્યો અને સામાન્ય લોકોને જાગૃત કરીને તેમને અંગ્રેજો સામે ઉભા કર્યા. તેમણે કહ્યું કે […]