Education:પરીક્ષાના સમયમાં કેવા પ્રકારનો આહાર જમવો જોઈએ
પરીક્ષા આપનારને ભારે ખોરાક ન ખાવો જોઈએ તબિયત ન બગડે તે માટે રાખો ધ્યાન આ આહારને પોતાના ડાયટમાં કરો સામેલ જ્યારે પણ પરીક્ષા હોય ત્યારે સૌથી મહત્વનું જે બની જતું હોય છે તે હોય છે સ્વાસ્થ્ય, એટલે કે પરીક્ષાના સમયમાં એ પ્રકારનો આહાર ક્યારેય લેવો જોઈએ નહીં જેનાથી તબિયત બગડી શકે. વિદ્યાર્થીને પરીક્ષાના સમયે તબિયત […]


