1. Home
  2. Tag "Exams"

ભારતની આ ત્રણ પરીક્ષાઓ વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાં સામેલ,IIT-JEE ટોપ પર

ભારત સિવાય ઘણા દેશોમાં એવી પરીક્ષાઓ છે જેમાં ક્વોલિફાય થવું ખૂબ જ મુશ્કેલ છે. ‘ધ વર્લ્ડ રેન્કિંગ’ એ તાજેતરમાં તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આવી 10 પરીક્ષાઓની યાદી બહાર પાડી છે, જે વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓ છે. જેમાં ભારતની ત્રણ પરીક્ષાઓનો સમાવેશ થાય છે જ્યારે અમેરિકાની પાંચ પરીક્ષાઓનો સમાવેશ થાય છે. જોકે વિશ્વની સૌથી અઘરી […]

નેશનલ ટેલિમેડિસિન પ્રોગ્રામ: પરીક્ષા વખતે તણાવને લગતા કૉલ્સમાં તીવ્ર વધારો

નવી દિલ્હીઃ દેશમાં માનસિક સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતાને મજબૂત કરવા માટે સરકાર દ્વારા નેશનલ ટેલિ મેડિસિન હેલ્થ પ્રોગ્રામ (ટેલિ મેન્ટલ હેલ્થ આસિસ્ટન્સ એન્ડ નેટવર્કિંગ એક્રોસ સ્ટેટ્સ: ટેલિ-માનસ – ‘ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ‘નું ડિજિટલ સંસ્કરણ) સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. હવે આ પહેલ મહત્વના તબક્કામાં પહોંચી ગઈ છે. આ કાર્યક્રમ શરૂ થયા બાદ ટોલ-ફ્રી સેવાને દેશના […]

પરીક્ષાના કારણે બાળકો તણાવમાં આવી શકે છે,આ લક્ષણો દેખાવા પર માતા-પિતા ન કરે ઇગ્નોર

જેમ જેમ પરીક્ષા નજીક આવે છે તેમ બાળકો તણાવનો શિકાર બનવા લાગે છે.શિક્ષકો અને પરિવારના સભ્યોની અપેક્ષાઓ પણ બાળક માટે તણાવનું કારણ બની શકે છે.કેટલીકવાર બાળકો એટલો સ્ટ્રેસ લે છે કે તેઓ અભ્યાસમાં પણ યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. આ સિવાય પરીક્ષાના તણાવને કારણે બાળક માનસિક અને શારીરિક રીતે પ્રભાવિત થાય છે. માતા-પિતા […]

પરીક્ષાના સમયમાં બાળકોને તણાવથી દૂર અને સલામત કેવી રીતે રાખવા? જાણી લો

પરીક્ષામાં બાળકોને આવે છે તણાવ? બાળકોને તણાવથી રાખો દૂર બસ માત્ર આટલું કરો પરીક્ષાના સમયમાં બાળકોને આજકાલ તણાવ આવી જતો હોય છે. બાળકોને પરીક્ષાઓનું અલગ જ ટેન્શન અને પ્રેશર હોય છે. બાળકોને પરીક્ષાના સમયમાં તણાવ આવે તેનાથી તેમના પરિણામ પર મોટી અસર જોવા મળતી હોય છે. આવામાં માતા પિતા દ્વારા કેટલાક એવા પગલા લેવામાં આવવા […]

ગુજરાત બોર્ડની ધો.10 અને ધો. 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ,15 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ   15 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા   સીએમ અને શિક્ષણમંત્રીએ પાઠવી શુભકામના અમદાવાદ:આજથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની વાર્ષિક પરીક્ષા શરૂ થશે.રાજ્યમાં કુલ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાજ્યમાં ધોરણ 10માં 9 લાખ 64 […]

આર્થિક સંકટનો સામનો કરતા શ્રીલંકામાં પેપરની અછતને પગલે સ્કૂલની પરીક્ષાઓ રદ કરાઈ

નવી દિલ્હીઃ પાડોશી દેશ શ્રીલંકામાં મોંઘવારી અને આર્થિક સંકટને કારણે સ્થિતિ સ્ફોટક બની છે. એક તરફ બેરોજગારી ચરમસીમાએ છે અને બીજી તરફ લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ માટે તરસી રહ્યાં છે. છેલ્લા લગભગ એક વર્ષથી ગંભીર સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ હવે એટલી ખરાબ થઈ ગઈ છે કે પેટ્રોલ માટે લોકો લાંબી લાઈન લગાવી રહ્યાં […]

GTUની કાલથી શરૂ થતી પરીક્ષામાં ગેરરીતિ સામે 200 જેટલાં નિરીક્ષકો બાજ નજર રાખશે

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આવતી કાલ તા. 15મી ફેબ્રુઆરીથી ડિગ્રી અને ડિપ્લોમા ઈજનેરીની સેમેસ્ટર ૩ની તેમજ એમ.ઈ-એમ.ફાર્મ સેમેસ્ટર -૩ની પરીક્ષાઓ લેવાશે. યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ચોરી થતી હોવાની ફરિયાદ કુલપતિને ફોનના માધ્યમથી કે ઓનલાઈન ફરિયાદ થઈ શકશે સૂત્રોના […]

ન્યાયપ્રણાલી સ્વતંત્ર હોય તે જરૂરી પરંતુ ન્યાયાધીશોની પસંદગી પ્રક્રિયામાં બદલાવ અનિવાર્ય: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

ન્યાયાધીશોની પસંદગીની પ્રક્રિયા અંગે રાષ્ટ્રપિત કોવિંદનો અભિપ્રાય ન્યાયાધીશોની પસંદગી માટે રાષ્ટ્રીય સ્તરે પરીક્ષા લઇ શકાય તેનાથી બહેતર વિકલ્પનું સૂચન પણ આવકાર્ય છે નવી દિલ્હી: દેશમાં ન્યાયાધીશોની પસંદગી તેમજ નિયુક્તિ માટેની કોલેજીયમ સિસ્ટમ અંગે ફરીથી ચર્ચા ચાલી રહી છે. દેશની ન્યાયપ્રણાલી પર પોતાનો અભિપ્રાય આપતા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે, આ સિસ્ટમમાં હવે બદલાવની […]

ધો. 12 સાયન્સના રિપિટર વિદ્યાર્થીઓએ પણ હવે બોર્ડની પરીક્ષા નવા અભ્યાસક્રમ મુજબ જ આપવી પડશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી વર્ષે લેવાનારી ધો.12 સાયન્સની પરીક્ષા એનસીઇઆરટીના નવા અભ્યાસક્રમ અનુસાર જ લેવામાં આવશે. જૂના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ઓગસ્ટ મહિના સુધી તક આપવામાં આવી હતી. આ મુદત પૂર્ણ થતાં હવે તમામ વિદ્યાર્થીઓએ નવા અભ્યાસક્રમ મુજબ પરીક્ષા આપવાની રહેશે. બોર્ડ દ્વારા હવે જૂના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા […]

સુપ્રીમ કોર્ટે NEET-UGના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત, આપ્યો આ મહત્વનો ચુકાદો

NEET-UGના વિદ્યાર્થીઓને મોટી રાહત સુપ્રીમ કોર્ટે 12 સપ્ટેમ્બરે થયેલી NEET-UGની પરીક્ષા રદ ન કરવાનો મોટો ચુકાદો આપીને વિદ્યાર્થીઓને રાહત આપી પરીક્ષા રદની અરજી ફગાવી હોવાથી હવે ટૂંક સમયમાં તેના પરિણામો જાહેર થશે નવી દિલ્હી: NEET-UGના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે 12 સપ્ટેમ્બરે થયેલી NEET-UGની પરીક્ષા રદ ન કરવાનો મોટો ચુકાદો આપીને વિદ્યાર્થીઓને રાહત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code