1. Home
  2. Tag "Exams"

ન્યાયપ્રણાલી સ્વતંત્ર હોય તે જરૂરી પરંતુ ન્યાયાધીશોની પસંદગી પ્રક્રિયામાં બદલાવ અનિવાર્ય: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

ન્યાયાધીશોની પસંદગીની પ્રક્રિયા અંગે રાષ્ટ્રપિત કોવિંદનો અભિપ્રાય ન્યાયાધીશોની પસંદગી માટે રાષ્ટ્રીય સ્તરે પરીક્ષા લઇ શકાય તેનાથી બહેતર વિકલ્પનું સૂચન પણ આવકાર્ય છે નવી દિલ્હી: દેશમાં ન્યાયાધીશોની પસંદગી તેમજ નિયુક્તિ માટેની કોલેજીયમ સિસ્ટમ અંગે ફરીથી ચર્ચા ચાલી રહી છે. દેશની ન્યાયપ્રણાલી પર પોતાનો અભિપ્રાય આપતા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે, આ સિસ્ટમમાં હવે બદલાવની […]

ધો. 12 સાયન્સના રિપિટર વિદ્યાર્થીઓએ પણ હવે બોર્ડની પરીક્ષા નવા અભ્યાસક્રમ મુજબ જ આપવી પડશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી વર્ષે લેવાનારી ધો.12 સાયન્સની પરીક્ષા એનસીઇઆરટીના નવા અભ્યાસક્રમ અનુસાર જ લેવામાં આવશે. જૂના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ઓગસ્ટ મહિના સુધી તક આપવામાં આવી હતી. આ મુદત પૂર્ણ થતાં હવે તમામ વિદ્યાર્થીઓએ નવા અભ્યાસક્રમ મુજબ પરીક્ષા આપવાની રહેશે. બોર્ડ દ્વારા હવે જૂના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા […]

સુપ્રીમ કોર્ટે NEET-UGના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત, આપ્યો આ મહત્વનો ચુકાદો

NEET-UGના વિદ્યાર્થીઓને મોટી રાહત સુપ્રીમ કોર્ટે 12 સપ્ટેમ્બરે થયેલી NEET-UGની પરીક્ષા રદ ન કરવાનો મોટો ચુકાદો આપીને વિદ્યાર્થીઓને રાહત આપી પરીક્ષા રદની અરજી ફગાવી હોવાથી હવે ટૂંક સમયમાં તેના પરિણામો જાહેર થશે નવી દિલ્હી: NEET-UGના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે 12 સપ્ટેમ્બરે થયેલી NEET-UGની પરીક્ષા રદ ન કરવાનો મોટો ચુકાદો આપીને વિદ્યાર્થીઓને રાહત […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે, તારીખ કરાઈ જાહેર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ હવે ધીમે-ધીમે ઘટી રહ્યાં છે. જેથી સરકારે અનેક નિયંત્રણો હળવા કર્યાં છે. જેથી જનજીવન ફરીથી ધબકતું થયું છે. દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પરિક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. તેમજ પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 8 અને 22 જુલાઇથી બે તબક્કામાં […]

GPSCની પરીક્ષાઓનું જૂન મહિનામાં થશે આયોજન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે અનેક સરકારી ભરતીની પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી હતી. લગભગ દોઢ વર્ષથી ભરતી પ્રક્રિયા અટવાયેલી છે. દરમિયાન ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી જૂન મહિનામાં પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષાઓ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારીની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન દિનેશ દાસાએ જણાવ્યું હતું કે, […]

જીટીયુની વિન્ટર અને સમર સેમેસ્ટરની પરીક્ષાઓની તારીખ કરાઈ જાહેર

અમદાવાદઃ કોરોના મહામારીની બીજી લહેરના કારણે અનેક શૈક્ષણિક સંસ્થાઓએ પરીક્ષાઓ મોકુફ રાખી હતી. જો કે, હવે કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા હવે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન જીટીયુ દ્વારા વિન્ટર અને સમર સેમેસ્ટરની વિવિધ કોર્સની એમસીક્યુ આધારીત ઓનલાઈન ટ્રાયલ ટેસ્ટ અને ફાઈનલ પરીક્ષાઓ તા. 3જી જુનથી […]

ગુજરાત યુનિની પરીક્ષા ઓફલાઈન આપવી કે ઓનલાઈન, વિદ્યાર્થીઓ શુક્રવાર સુધીમાં વિકલ્પ પસંદ કરે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં લેવામાં આવનારી સેમેસ્ટર-6-4 અને 1ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા ઓનલાઇન આપવી છે કે ઓફલાઇન તેના માટેની સંમતિ માગવામાં આવી છે. 21મી મે સુધીમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન સંમતિ આપવા સૂચના અપાઈ છે. વિદ્યાર્થીઓની સંમતિ આવ્યા બાદ ઓનલાઇન એક્ઝામ કયારે લેવામાં આવશે તેની […]

ધોરણ-6 અને 9ના વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિની પરીક્ષા મોકૂફ

ગાંધીનગરઃ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ-6 અને 9ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ માટે પરીક્ષા લેવાય છે. કોરોનાના વધતા જતા સંક્રમણથી 2જી મેના રોજ લેવાનારી પરીક્ષા મોકુફ રખાઈ છે. પરીક્ષાની નવી તારીખ કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજ્યમાં ધોરણ 6 અને 9ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારના એમએસઆરડી દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે […]

મહારાષ્ટ્રમાં સતત વધતુ કોરોનાવાયરસનું સંક્રમણ બની રહ્યું છે જોખમી, ધો. 10 અને 12ની પરીક્ષા રદ

મહારાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટ્યો વધતા સંક્રમણને લઈને સરકાર ચિંતિત ધો. 10 અને 12 ની પરીક્ષા રદ શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડની જાહેરાત મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસનું સંક્રમણ જે રીતે વધી રહ્યું. છે તેને જોતા ઉદ્ધવ સરકાર દ્વારા ઘોરણ 10 અને 12ની પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. દેશમાં જેટલા પણ કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે. તેમાંથી […]

કોરોનાને લીધે જીટીયુએ એપ્રિલમાં લેવાનારી તમામ પરીક્ષાઓ મોકુફ રાખી

અમદાવાદ:  રાજ્યમાં કોરોનાના વધકા જતામ કેસને લઈને ગુજરાત ટેકનોલોજી યુનિર્સિટીની  એપ્રિલમાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી આદેશ સુધી તમામ પરીક્ષાઓ મોકૂફ  રહેશે. બાકી રહી ગયેલી તમામ પરીક્ષાઓ MCQ ફોર્મેટમાં ઓનલાઈન લેવાશે. રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેથી ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લીધા બાદ જીટીયુએ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code