ભારતમાંથી સંગીતના સાઘનોની નિકાસમાં વધારો, વર્ષ 2022-23માં 172 કરોડની નિકાસ
નવી દિલ્હીઃ દેશમાં નાના અને મધ્યમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જેના પરિણામે અનેક સાહસિકોએ આત્મનિર્ભર બન્યાં છે. દરમિયાન આઠ વર્ષના સમયગાળામાં સંગીતના સાઘનોની નિકાસમાં વધારો થયો છે. વર્ષ 2014માં લગભગ 49 કરોડની કિંમતના સંગીતના સાધોનોની નિકાસ કરવામાં આવી હતી. જેની સરખામણીએ વર્ષ 2022-23માં 172 કરોડની નિકાસ થઈ હતી. […]