1. Home
  2. Tag "Exports"

મોબાઈલ નિકાસમાં ભારતનું મોટુ નામ, અમેરિકાને સ્માર્ટફોન વેચીને કમાઈ લીધા 3.53 અરબ ડોલર

નવી દિલ્હીઃ નિકાસને લઈને ભરતમાં એક ખુશ ખબર છે. ચાલુ વર્ષ દરમિયાન અમેરિકાને ભારતનએ મેબાઈલ નિકાસ વધારીને 3.53 અરબ અમેરિકી ડોલર થઈ ગયા છે. ગયા નાણાકીય વર્ષ સમાન સમયગાળામાં તે 99.8 કરોડ અમેરિકી ડોલર હતુ. કોમર્સ મિનિસ્ટ્રી મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ડિસેમ્બર મહિનામાં સ્માર્ટફોનની નિકાસમાં ભારતનો હિસ્સો 7.76 ટકા વધ્યો છે, જે ગયા નાણાકીય વર્ષ […]

ભારતીય રમકડાંની દુનિયામાં ડિમાન્ડ વધી, નિકાસમાં દસ વર્ષમાં 239 ટકાનો વધારો

નવી દિલ્હીઃ ભારતીય રમકડાં ઉદ્યોગે આયાતમાં 52% ઘટાડો, નિકાસમાં 239%નો વધારો અને સ્થાનિક બજારમાં ઉપલબ્ધ રમકડાંની એકંદર ગુણવત્તાના વિકાસ સાથે નાણાકીય વર્ષ 2014-15ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2022-23માં નોંધપાત્ર વૃદ્ધિ જોઈ. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) લખનૌ દ્વારા પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) વતી “મેઈડ ઈન ઈન્ડિયા ટોય્ઝની સક્સેસ સ્ટોરી” પરના કેસ સ્ટડીમાં આ અવલોકનો […]

વાણિજ્ય મંત્રાલય જિલ્લાઓમાંથી નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઇ-કોમર્સ કંપનીઓ સાથે જોડાણ કરશે

નવી દિલ્હીઃ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો (એમએસએમઇ)ને સક્ષમ બનાવવા અને દેશમાંથી ઇ-કોમર્સ નિકાસને વેગ આપવા માટે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) એ વિવિધ ઇ-કોમર્સ પ્લેયર્સ સાથે જોડાણ કરી રહ્યું છે, જેથી નિકાસ કેન્દ્રોની પહેલ તરીકે જિલ્લાઓનો લાભ લઈ શકાય અને દેશમાંથી ઇ-કોમર્સ નિકાસને પ્રોત્સાહન મળી શકે. વિવિધ ઇ-કોમર્સ પ્લેટફોર્મ સાથે આ પ્રકારના પ્રથમ […]

કેન્દ્ર સરકારે શરતોને આધીન બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે હવે ચોખાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, હવે બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જો કે, સરકાર દ્વારા કેટલીક શરતોના આધારે નિકાસ માટે મંજુરી આપવામાં આવી છે. સરકારે પ્રતિબંધની જાહેરાત કરીને 1200 ડોલર પ્રતિ ટનથી વધારેની કિંમતની નિકાસની મંજુરી આપી છે. જેનાથી ઓછી કિંમતના બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ […]

દેશમાંથી થતી કુલ નિકાસમાં ગુજરાતની હિસ્સેદારી છેલ્લા ત્રણ વર્ષથી ટોપ ઉપર

અમદાવાદઃ દેશમાંથી થતાં નિકાસમાં ગુજરાતનો હિસ્સો ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 29.68  ટકાએ પહોંચી ગયો છે. ચાલુ નાણાંકીય વર્ષમાં આજ સુધીમાં ગુજરાતમાંથી રૂ. 84500 કરોડની નિકાસ કરવામાં આવી છે. વિદેશમાં થતી નિકાસમાં ગુજરાતનો આ આંકડો સૌથી વધુ છે. તો બીજી અમદાવાદથી ભરૂચ સુધી ઇન્ડસ્ટ્રીઝનો એક આખો પટ્ટો ધરાવતા વડોદરામાંથી છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 69842 કરોડની નિકાસ […]

ભારતમાંથી દવાઓ અને ફાર્માસ્યુટિક્લ ઉત્પાદનોની નિકાસમાં 125 ટકાનો વધારો

નવી દિલ્હીઃ ભારતે દવાઓ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની નિકાસમાં એક મુખ્ય સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જેણે છેલ્લા નવ વર્ષમાં 125 ટકાની વૃદ્ધિ નોંધાવી છે, જે 2013-14માં રૂ. 90,415 કરોડથી વધીને 2022-23માં રૂ. 2,04,110 કરોડ થઈ છે. ભારતની કુલ નિકાસમાં ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સનો હિસ્સો 5.71 ટકા છે. લગભગ 200 દેશો અને પ્રદેશોમાં નિકાસ કરતી દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સના […]

આત્મનિર્ભર ભારતઃ દેશમાંથી એક વર્ષમાં લગભગ 90,000 કરોડના સ્માર્ટફોનની નિકાસ

નવી દિલ્હીઃ એક સમય હતો જ્યારે ભારત સ્માર્ટફોનની આયાત કરતું હતું પરંતુ આજે દેશ એટલો સક્ષમ બની ગયો છે કે મોટી સંખ્યામાં મોબાઈલ ફોનની નિકાસ થાય છે. ગયા વર્ષે, ભારતે લગભગ 90 હજાર કરોડના સ્માર્ટફોનની નિકાસ કરી હતી, જે 2021ની સરખામણીમાં બમણી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક કાર્યક્રમમાં કહ્યું કે ભારત સ્માર્ટફોન નિકાસના સંદર્ભમાં […]

શું તમને ખબર છે ભારત દેશની ટોટલ નિકાસમાં શું છે ગુજરાતનો ફાળો? જાણો

શું તમને ખબર છે ? ભારત દેશની ટોટલ નિકાસમાં શું છે ગુજરાતનો ફાળો? અહીં જાણો તેના વિશે વિગતવાર  અમદાવાદ : ગુજરાતમાં દરિયાકાંઠો ધરાવતા 16 જિલ્લાઓ છે. ગુજરાત વ્યાપાર અને દેશની દરિયાઈ સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ રાજ્ય છે. દરિયાઈ માર્ગ દ્વારા થતો વાહનવ્યવહાર રોડ અને રેલવે કરતાં સસ્તો હોય છે અને તેનાથી પર્યાવરણને ઓછું નુકસાન થાય છે. […]

ભારતમાંથી ચાલુ વર્ષે 10 બિલિયન ડોલરથી વધુના મોબાઈલ ફોનની નિકાસ લક્ષ્યાંક

નવી દિલ્હીઃ દેશનો ટેલિકોમ ઉદ્યોગ હવે રોકાણ અને રોજગાર જનરેટર બની ગયો છે. આ ઉદ્યોગ ટેલિકોમ સાધનોના અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર તરીકે પણ ઉભરી આવ્યો છે. આ જ કારણ છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતમાંથી મોબાઈલ ફોનની નિકાસ $10 બિલિયનને પાર થવાની ધારણા છે. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, મેન્યુફેક્ચરિંગ સંબંધિત તમામ સાધનો ભારતમાં […]

75થી વધારે દેશમાં ભારતીય સંરક્ષણ ઉત્પાદનની નિકાસઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ ભારત ડ્રોન, સાયબર ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે સંરક્ષણ ઉત્પાદન ક્ષમતા વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે. તેમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. ભારતની સંરક્ષણ નિકાસ છેલ્લાં પાંચ વર્ષમાં આઠ ગણી વધી છે અને તે હવે, 75થી વધુ દેશોમાં નિકાસ કરી રહી છે. તેમ પણ તેમણે જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code