1. Home
  2. Tag "expressed grief"

JEEમાં નાપાસ થતા વિદ્યાર્થિનીએ જીવન ટુંકાવ્યું, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

 ભણતરના ભાર હેઠળ અવાર-નવાર કેટલાક વિદ્યાર્થીઓ એવુ અયોગ્ય પગલુ ભરી લેતા હોય છે જેના કારણે તેમના પરિવારની મુશ્કેલી વધી જાય છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં જીઈઈની પરીક્ષામાં નાપાસ થવાને કારણે એક વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસને વિદ્યાર્થિનીના રૂમમાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. આ ઘટનાને લઈને શિક્ષણ જગતમાં […]

PM મોદીએ વોશિંગ્ટન ડીસી વિમાન દુર્ઘટના પર વ્યક્ત કર્યું દુ:ખ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં થયેલા વિમાન દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. રીગન નેશનલ એરપોર્ટ પર એક હેલિકોપ્ટર અને પ્લેન વચ્ચે હવામાં ટક્કર થઈ હતી જેમાં 60થી વધુ લોકો માર્યા ગયા હતા.આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું […]

મહાકુંભમાં થયેલી ઘટના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં થયેલા અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યાલયે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડની ઘટના અત્યંત દુઃખદ છે. હું મૃતક ભક્તોના પરિવારો પ્રત્યે સંવેદના […]

તિરુપતિમાં થયેલી ભાગદોડની ઘટનાને લઈને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુપતિમાં થયેલી ભાગદોડ પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે તેમની સંવેદનાઓ એવા લોકો સાથે છે જેમણે પોતાના નજીકના અને પ્રિયજનો ગુમાવ્યા છે. નરેન્દ્ર મોદીએ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડી રહી છે. તિરુપતિ […]

રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઈવે પર થયેલા અકસ્માત અંગે પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઈવે પર થયેલા અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત પણ કરી હતી, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ X પર પોસ્ટ કર્યું હતું કે, “રાજસ્થાનના જયપુર-અજમેર હાઇવે પર […]

તમિલનાડુઃ મકાન ઉપર વિશાળ ભેખડ પડતા સાત લોકોના મોત, CM સ્ટાલિને દુઃખ વ્યક્ત કર્યું

ચેન્નાઈ: તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને મંગળવારે તિરુવન્નામલાઈ જિલ્લાના અન્નામલાઈર પહાડીઓ પર વરસાદ સંબંધિત ઘટનામાં પાંચ બાળકો સહિત સાત લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો અને માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારને 5 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી. 1 ડિસેમ્બરના રોજ, મુશળધાર વરસાદ પછી, પર્વતીય વિસ્તારના નીચલા વિસ્તારમાં સ્થિત ‘VOC નગર’ માં એક રહેણાંક મકાન […]

અંબાજી-દાંતા માર્ગ ઉપર સર્જાયેલા અકસ્માતની ઘટના અંગે સીએમ દુઃખ વ્યક્ત કર્યું

અમદાવાદઃ ગુજરાતમા છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની ઘટના વધી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના અંબાજી-દાંતા માર્ગ પર બની છે. જેમાં એક ખાનગી લકઝરી બસ પલટી મારી જતા પાંચ લોકોથી વધુના મોતના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 25 મુસાફરોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. અકસ્માતની આ ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

વાયનાડમાં ભૂસ્ખલનની દુર્ઘટના પર નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, વળતરની જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયનાડ ભૂસ્ખલનમાં 24 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે તેમણે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક એક્સ-પોસ્ટમાં લખ્યું છે કે, “વાયનાડના ભાગોમાં ભૂસ્ખલનથી હું વ્યથિત છું. મારા વિચારો એ તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને […]

ઇઝરાયલ ઉપર થયેલા આતંકવાદી હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર શનિવારે ફિલિસ્તીનના કટ્ટરપંથી સંગઠન હમાસ તરફથી કરવામાં આવેલા રોકેટ હુમલાને લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ કહ્યું હતું કે, અમે નિર્દોશ પીડિતોની સાથે છીએ. પીએમ મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, ઈઝરાયલમાં આતંકવાદી હુમલાની ખબરથી ખુબ દુખ થયું છે. અમારી પ્રાર્થનાઓ નિર્દોશ પીડિતો અને તેમના પરિવારજનો […]

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેનું નિધન, હુમલા અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે ઉપર એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા શિંજો આવેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી તરફ પોલીસે હુમલાખોરને ઝડપી લીધો છે અને હત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નારા શહેરમાં પૂર્વ વડાપ્રધાન શિંજો આબે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code