વિદેશમંત્રી જયશંકર અને તેમના જર્મન સમકક્ષ બેયરબોક વચ્ચે થશે મુલાકાત,ચીન અને યુક્રેન પર સંભવિત ચર્ચા
દિલ્હી:વિદેશમંત્રી એસ જયશંકર અને તેમના જર્મન સમકક્ષ એનાલેના બેયરબોક વચ્ચે આજે થનારી વાતચીતમાં ચીન સાથે ભારતના સંબંધો અને યુક્રેન પર રશિયાના યુદ્ધના પરિણામની સંભાવના છે.બેયરબોક બે દિવસની મુલાકાતે આજે સવારે દિલ્હી પહોંચશે. જર્મનીના દૂતાવાસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બેયરબોક એવા સમયે ભારતની મુલાકાતે છે જ્યારે યુક્રેન પર રશિયાના યુદ્ધના વૈશ્વિક પરિણામો સામે આવી રહ્યા […]


