1. Home
  2. Tag "External Affairs Minister Jaishankar"

વિદેશમંત્રી જયશંકર અને તેમના જર્મન સમકક્ષ બેયરબોક વચ્ચે થશે મુલાકાત,ચીન અને યુક્રેન પર સંભવિત ચર્ચા

દિલ્હી:વિદેશમંત્રી એસ જયશંકર અને તેમના જર્મન સમકક્ષ એનાલેના બેયરબોક વચ્ચે આજે થનારી વાતચીતમાં ચીન સાથે ભારતના સંબંધો અને યુક્રેન પર રશિયાના યુદ્ધના પરિણામની સંભાવના છે.બેયરબોક બે દિવસની મુલાકાતે આજે સવારે દિલ્હી પહોંચશે. જર્મનીના દૂતાવાસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બેયરબોક એવા સમયે ભારતની મુલાકાતે છે જ્યારે યુક્રેન પર રશિયાના યુદ્ધના વૈશ્વિક પરિણામો સામે આવી રહ્યા […]

વિદેશ મંત્રી જયશંકર ઇજિપ્તની લેશે મુલાકાત,આ મુદ્દાઓ પર કરી શકે છે ચર્ચા

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર બે દિવસીય મુલાકાતે ઇજિપ્તની મુલાકાત લેશે, જે દરમિયાન તેઓ આફ્રિકન દેશ અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના નવા માર્ગો પર ચર્ચા કરશે.વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી હતી. મંત્રાલયના નિવેદન અનુસાર, વિદેશ મંત્રી તરીકે જયશંકરની ઇજિપ્તની આ પ્રથમ મુલાકાત હશે.તેઓ 15-16 ઓક્ટોબર દરમિયાન ઈજિપ્તની મુલાકાતે જશે. ઇજિપ્તની તેમની મુલાકાત દરમિયાન, જયશંકર […]

વિદેશ મંત્રી જયશંકર સાઉદી અરેબિયા પહોંચ્યા,GCC સાથે એમઓયુ પર કર્યા હસ્તાક્ષર

વિદેશ મંત્રી જયશંકર સાઉદી અરેબિયા પહોંચ્યા GCC સાથે એમઓયુ પર કર્યા હસ્તાક્ષર   દિલ્હી:વિદેશ મંત્રી એસ.જયશંકરે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) ના સેક્રેટરી જનરલ નાયફ ફલાહ મુબારક અલ-હજરાફ સાથે “સાર્થક” બેઠક કરી હતી.આ દરમિયાન, બંને નેતાઓએ ભારત અને છ દેશોના પ્રાદેશિક સંગઠન જીસીસી વચ્ચે કન્સલ્ટિવ મિકેનિઝમ પર સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા.જયશંકર ભારત અને સાઉદી અરેબિયા […]

વિદેશ મંત્રી એસ.જયશંકર 18-19 ઓગસ્ટ પર આતંકવાદ વિરોધી બેઠકની અધ્યક્ષતા કરશે

વિદેશમંત્રી આતંકવાદ પર ઉઠાવશે પોતાનો અવાજ 18-19 ઓગસ્ટ પર આતંકવાદ વિરોધી બેઠકની અધ્યક્ષતા કરશે પીએમ મોદી પણ યુએનએસસીમાં કરશે અધ્યક્ષતા દરિયાઈ સુરક્ષા પર થશે ચર્ચા નવી દિલ્લી: છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદ તમામ દેશો માટે ચિંતાનો વિષય બન્યો છે. આવા સમયમાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ વિરોધી બેઠકની અધ્યક્ષતા કરવામાં આવશે. વિદેશ મંત્રી એસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code