1. Home
  2. Tag "External Affairs Minister S Jaishankar"

વિદેશ મંત્રી એસ જયશંકર 1 થી 6 જૂન દરમિયાન દક્ષિણ આફ્રિકા અને નામીબિયાની મુલાકાત લેશે

વિદેશ મંત્રી જયશંકર બ્રિક્સ સમિટમાં ભાગ લેશે દક્ષિણ આફ્રિકા પછી નામીબિયા જશે દિલ્હી : વિદેશ મંત્રી એસ.જયશંકર કેપટાઉનમાં બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ગુરુવારથી દક્ષિણ આફ્રિકાની ત્રણ દિવસની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર દક્ષિણ આફ્રિકા બાદ તેઓ 4 થી 6 જૂન સુધી નામીબિયાની મુલાકાત લેશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘વિદેશ મંત્રી કેપટાઉનમાં બ્રિક્સ વિદેશ મંત્રીઓની […]

વિદેશ મંત્રી એસ જયશંકરે યુગાન્ડાના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત,NAM નું અધ્યક્ષપદ સંભાળવા બદલ આપ્યા અભિનંદન

દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેની સાથે તેમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન રાવકીતુરા ખાતેના તેમના ફાર્મ હાઉસમાં મુલાકાત કરી હતી. તેમણે NAMનું અધ્યક્ષપદ સંભાળવા બદલ દેશને અભિનંદન પાઠવ્યા હતા. આ બેઠકની માહિતી વિદેશ મંત્રીએ ટ્વિટ કરીને આપી હતી. આ ઉપરાંત વિદેશ મંત્રી એસ જયશંકર પણ મંગળવારે તેમના યુગાન્ડાના સમકક્ષ જનરલ […]

વિદેશ મંત્રી એસ જયશંકર આજથી યુગાન્ડા અને મોઝામ્બિકના પ્રવાસે  

દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે યુગાન્ડા અને મોઝામ્બિકની છ દિવસીય મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયએ રવિવારે આ અંગે જાણકારી આપી હતી. MEA એ કહ્યું કે યુગાન્ડા અને મોઝામ્બિકની વિદેશ મંત્રીની મુલાકાત બંને દેશો સાથે ભારતના મજબૂત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે. મંત્રાલયે કહ્યું કે, વિદેશ મંત્રી 10 થી 12 એપ્રિલ સુધી યુગાન્ડાની મુલાકાતે જશે. […]

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર પાંચ દેશોના વિદેશ મંત્રીઓને મળ્યા

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે ફ્રાન્સ, સિંગાપુર, ઓમાન, સ્લોવેનિયા અને માલદીવના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી.આ નેતાઓ જી-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા છે.જયશંકરે ટ્વિટર પર કહ્યું, “ફ્રાન્સના વિદેશ મંત્રી કેથરિન કોલોના સાથે અદ્ભુત મુલાકાત. G20 ના અમારા પ્રમુખપદ માટેના તેમના સમર્થનની પ્રશંસા કરું છું.” તેમણે કહ્યું કે ભારત અને […]

આજનો યુગ યુદ્ધનો નથી, રશિયા-યુક્રેન વાટાઘાટો પર પાછા ફરો-વિદેશમંત્રી એસ જયશંકર

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવારે 2023માં તેમના પ્રથમ રાજદ્વારી સંવાદમાં ઓસ્ટ્રિયાના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાન્સેલર કાર્લ નેહમરને વ્યક્તિગત શુભેચ્છાઓ પાઠવી હતી.બે દેશોના પ્રવાસના બીજા તબક્કામાં સાયપ્રસથી અહીં પહોંચેલા જયશંકરે વિયેના ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રા દ્વારા દેશના પ્રસિદ્ધ નવા વર્ષની કોન્સર્ટમાં ભાગ લેતા પહેલા નેહમેર સાથે મુલાકાત કરી હતી. કાર્યક્રમમાં જયશંકરે […]

વિદેશમંત્રી એસ.જયશંકર રશિયાના વિદેશ મંત્રીને મળ્યા,યુક્રેન સાથે વાતચીતની આપી સલાહ

દિલ્હી:વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર રશિયાની બે દિવસીય મુલાકાતે છે.મંગળવારે તેઓ મોસ્કોમાં તેમના સમકક્ષ સેર્ગેઈ લાવરોવને મળ્યા હતા.બંને નેતાઓએ પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન જયશંકરે કહ્યું કે, આ વર્ષે અમે પાંચમી વખત મળી રહ્યા છીએ અને આ લાંબા ગાળાની ભાગીદારી એકબીજાને જે મહત્વ આપે છે તે ખૂબ […]

વિઝા બેકલોગ મુદ્દે વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું-ભારતીય વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા પરત ફરી શકશે

દિલ્હી:ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.આ દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયન ઓથોરિટી સમક્ષ વિઝા બેકલોગ, ખાસ કરીને સ્ટુડન્ટ વિઝાનો મુદ્દો ઉઠાવ્યો હતો.કોરોના મહામારીને કારણે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓને ઘરે પરત ફરવું પડ્યું હતું અને ત્યારથી તેઓ તેમના આગળના અભ્યાસ માટે પાછા જઈ શક્યા નથી.ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં આ સમસ્યાનો ઉકેલ આવી […]

રશિયા અને યુક્રેન સંકટનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે: વિદેશમંત્રી એસ.જયશંકર

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ભારત દ્વારા યુદ્ધનો માર્ગ છોડીને શાંતિથી ચર્ચા કરીને સમસ્યાનો ઉકેલ લાવવા પહેલાથી અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન યુએનમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરએ ફરીથી શાંતિની અપીલ કરીને કહ્યું હતું કે, રશિયા અને યુક્રેન સંકટનો તાત્કાલિક નિકાલ લાવવો જરૂરી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિશ્વના […]

વિદેશમંત્રી ડો.એસ જયશંકર બ્રિટનના CDS સર નિકોલસ કાર્ટરને મળ્યા,અફ્ઘાનિસ્તાન સહીત મહત્વના મુદ્દે ચર્ચા કરી

ભારતના વિદેશમંત્રી યુનાઈટેડ કિંગડમમાં બ્રિટનના સીડીએસ સાથે કરી મુલાકાત અફ્ઘાનિસ્તાન સહીતના મુદ્દે ચર્ચા દિલ્હી :ભારત પોતાના સંબંધો વિશ્વના તમામ દેશો સાથે વધારવા માટે સકારાત્મક પ્રયાસ કરી રહ્યું છે. વિદેશમંત્રી ડો.એસ જયશંકર સતત વિદેશોનો પ્રવાસ કરી રહ્યા છે, આવામાં હવે ભારતના વિદેશમંત્રી શુક્રવારે યુકેના સીડીએસ સર નિકોલસ કાર્ટરને મળ્યા હતા. આ દરમિયાન તેમણે અફઘાનિસ્તાન સહિત અનેક […]

વિદેશ મંત્રી જયશંકરે ઇઝરાયલમાં કારોબારીઓ સાથે કરી મુલાકાત,ભારતમાં વ્યવસાય માટે કર્યા પ્રોત્સાહિત

વિદેશ મંત્રી એસ જયશંકર ઇઝરાયલના પ્રવાસે ઇઝરાયલમાં કારોબારીઓ સાથે કરી મુલાકાત ભારતમાં વ્યવસાય માટે કર્યા પ્રોત્સાહિત દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર ઇઝરાયેલની મુલાકાતે છે ત્યારે અહીં તેઓ ઉદ્યોગપતિઓને મળ્યા અને તેમને ભારતમાં વેપાર કરવા વિનંતી કરી. ભારતની વ્યાપાર-મૈત્રીપૂર્ણ નીતિઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરતાં તેમણે કહ્યું કે ભારત ઇઝરાયલને ઘણી રીતે વિશ્વસનીય અને નવીન ભાગીદારોમાંનું એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code