1. Home
  2. Tag "External Affairs Minister S Jaishankar"

છેલ્લા 12 વર્ષમાં દેશની વિદેશ નીતિમાં નોંધપાત્ર ફેરફારો થયા છે: વિદેશ મંત્રી એસ. જયશંકર

નવી દિલ્હી, 09 જૂન 2026: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે છેલ્લા 12 વર્ષમાં દેશની વિદેશ નીતિમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન, સરકારે સામાન્ય નાગરિક માટે પાસપોર્ટ જારી કરવા અને દસ્તાવેજ ચકાસણીને સુવ્યવસ્થિત કરી છે અને નાગરિકોને સંપૂર્ણ સમર્થન પૂરું પાડ્યું છે. તેમણે […]

જમૈકાના મંત્રીઓ સાથે વિદેશ મંત્રી એસ. જયશંકરની દ્વિપક્ષીય બેઠક યોજાઈ

નવી દિલ્હી, 5 મે 2026: Bilateral meeting held with Jamaican ministers હાલમાં જમૈકાની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી (EAM) એસ. જયશંકરે કિંગ્સ્ટનમાં કેરેબિયન રાષ્ટ્રના મંત્રીઓ અને વ્યાપારી નેતાઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી, જેમાં વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જમૈકાના પ્રધાનમંત્રી એન્ડ્રુ હોલનેસ સાથે મુલાકાત કરી હતી અને આર્થિક તથા […]

એસ. જયશંકર આરબ લીગના વડાને મળ્યા, સહયોગ મજબૂત કરવા અંગે ચર્ચા

નવી દિલ્હી, 30 જાન્યુઆરી 2026: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર શુક્રવારે નવી દિલ્હીમાં લીગ ઓફ આરબ સ્ટેટ્સ (LAS) ના સેક્રેટરી જનરલ અહેમદ અબુલ ઘીટ સાથે મળ્યા હતા. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં બંને પક્ષો વચ્ચે સહયોગ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. વિદેશ મંત્રીએ કોમોરોસના વિદેશ મંત્રી મ્બેય મોહમ્મદ સાથે પણ મુલાકાત કરી હતી. બેઠક અંગે, વિદેશ […]

જયશંકરે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ભારતને નિશાન બનાવવા સામે વાંધો ઉઠાવ્યો

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: ભારત અને પોલેન્ડ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી અંગે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે કડક વલણ અપનાવ્યું. પોલેન્ડના નાયબ વડા પ્રધાન રાડોસ્લાવ સિકોર્સ્કી સાથેની મુલાકાતમાં, વિદેશ પ્રધાન જયશંકરે રશિયા-યુક્રેન યુદ્ધના નામે ભારતને “પસંદગીયુક્ત અને અન્યાયી રીતે” નિશાન બનાવવાનો વાંધો ઉઠાવ્યો. વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનનું નામ […]

વિદેશ મંત્રી એસ. જયશંકર કોપનહેગનમાં ડેનિશ વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેનને મળ્યા

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકર કોપનહેગનમાં ડેનિશ વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેનને મળ્યા. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી વ્યક્તિગત શુભેચ્છાઓ પાઠવી અને ભારત-ડેનમાર્ક વચ્ચે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. “કોપનહેગનમાં મારા ઉષ્માભર્યા સ્વાગત બદલ પીએમ મેટ્ટે ફ્રેડરિકસેનનો આભાર. મેં પીએમ @narendramodi વતી તેમને મારી શુભકામનાઓ પાઠવી. આતંકવાદ સામે લડવામાં ડેનમાર્કના સમર્થન […]

ટેકનોલોજીના માધ્યમથી જ બાળકોની કૌશલ્ય ક્ષમતામાં વધારો કરી શકાશેઃ ડો. એસ જયશંકર

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નર્મદા જિલ્લાના દત્તક લીધેલા ગામોની મુલાકાત લીધી ગામડાંના વિકાસ કામોનું નિરિક્ષણ કર્યું વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને નવા તૈયાર થનારાLDR બિલ્ડીંગનું ભૂમિપૂજન કર્યું ગાંધીનગરઃ ભારત સરકારના વિદેશ મંત્રી  ડૉ. એસ. જયશંકર નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા. વિદેશ મંત્રીની મુલાકાતના પ્રથમ દિવસે MPLADS અંતર્ગત દત્તક લીધેલા ગામો પૈકી તિલકવાડા તાલુકાના વ્યાધર […]

વિદેશમંત્રી એસ.જયશંકરની રોમમાં બ્રિટનના વિદેશ મંત્રી સાથે મુલાકાત, બંને દેશ વચ્ચેના સંબંધો અંગે ચર્ચા કરાઈ

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે રોમમાં બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ લેમી સાથે ચર્ચા કરી હતી. આ બેઠક ઈટાલી દ્વારા આયોજિત G7 વિદેશ મંત્રીઓની બેઠકના આઉટરીચ સત્ર પહેલા થઈ હતી. આમાં ભારતને અતિથિ દેશ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. “હું ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત ગતિની પ્રશંસા કરું છું. ટેક્નોલોજી, ગ્રીન એનર્જી, વેપાર તેમજ ઈન્ડો-પેસિફિક અને […]

દેશમાં ઝડપથી વધી રહ્યું છે વિદેશી રોકાણ,10 વર્ષમાં 689 બિલિયન ડોલરનું FDI

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની સાનુકૂળ વેપાર નીતિઓને કારણે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં સીધા વિદેશી રોકાણ (FDI)માં ઝડપથી વધારો થયો છે. સરકારી આંકડાઓ અનુસાર, આ સમયગાળા દરમિયાન $ 600 બિલિયનથી વધુનું FDI આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા અનુસાર, 1991માં ખાનગીકરણથી લઈને જૂન 2024 […]

ચાબહાર પોર્ટ મામલે અમેરિકાના વલણ અંગે વિદેશ મંત્રી એસ.જયશંકરે શું કહ્યું ? જાણો…

નવી દિલ્હીઃ ચાબહાર પોર્ટ માટે ઈરાન સાથેના કરાર પર અમેરિકાની ટિપ્પણી પર ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે, જો અમેરિકા જેવી મહાસત્તાની વિચારસરણી સંકુચિત હશે તો તેની અસર વ્યાપક થઈ શકે છે. ચાબહાર બંદર જેને ગઈકાલ સુધી અમેરિકા ગેમ ચેન્જર ગણાવતું હતું તે અફઘાનિસ્તાન છોડ્યા બાદ તેના માટે કરાયેલા સોદાને લઈને ગુસ્સે થઈ […]

આતંકીઓ કોઈ નિયમ નથી માનતા તો તેમના ખાતમા માટે કોઈ નિયમ ના હોયઃ એસ.જયશંકર

મુંબઈઃ પુણેમાં આયોજિત એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી જયશંકરે યુવાનો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 2014થી ભારતની વિદેશ નીતિમાં પરિવર્તન આવ્યું છે અને આતંકવાદ સામે લડવાનો આ રસ્તો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારતનો પાડોશી દેશ છે, તેના માટે માત્ર અમે જ જવાબદાર છીએ. વિદેશ મંત્રી જયશંકરે પોતાના સંબોધનમાં કહ્યું કે, 1947માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code