આતંકીઓ કોઈ નિયમ નથી માનતા તો તેમના ખાતમા માટે કોઈ નિયમ ના હોયઃ એસ.જયશંકર
મુંબઈઃ પુણેમાં આયોજિત એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી જયશંકરે યુવાનો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 2014થી ભારતની વિદેશ નીતિમાં પરિવર્તન આવ્યું છે અને આતંકવાદ સામે લડવાનો આ રસ્તો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારતનો પાડોશી દેશ છે, તેના માટે માત્ર અમે જ જવાબદાર છીએ. વિદેશ મંત્રી જયશંકરે પોતાના સંબોધનમાં કહ્યું કે, 1947માં […]