ભાગેડુ માલ્યાના ભારત પ્રત્યાર્પણ માટે સરકાર સતત પ્રયત્નશીલ: કેન્દ્ર
દિલ્હીઃ બેન્કોના ૯ હજાર કરોડ રૂપિયાના કૌભાંડ કરીને બ્રિટન ભાગી જનાર વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણ લઈને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પષ્ટતા આપી હતી. કેન્દ્ર કહ્યું હતું કે માલ્યાને બ્રિટનથી ભારતમાં પ્રત્યાર્પણ માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી સોલિસીટર જનરલ એ વિજય માલ્યાના પ્રત્યાર્પણની સ્થિતિ વિશે રિપોર્ટ […]