1. Home
  2. Tag "extremists"

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ ચર્ચને બનાવ્યાં હતા, તોડફોડ કરીને ભયનો માહોલ કર્યો ઉભો

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે પરંતુ પાકિસ્તાનમાં વસતા કટ્ટરપંથીઓ ધર્મના નામે હિન્દુ સહિતના લઘુમતી ઉપર અત્યાચાર ગુજારવાનું બંધ નથી કરતા દરમિયાન ફૈસલાબાદમાં કથિત ઈશનિંદાને લઈને ખ્રિસ્તીઓને નિશાન બનાવીને કરાયેલી તોડફોડના કેસમાં 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના ફૈસલાબાદના જરાનવાલા જિલ્લામાં ઈશનિંદાના આરોપમાં અનેક ચર્ચોમાં તોડફોડ કરવામાં […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ મચાવ્યો આતંકઃ 14 હિન્દુ મંદિરમાં તોડફોડ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાત્રે 14 હિંદુ મંદિરોમાં અજ્ઞાત કટ્ટરવાદીઓએ પ્રવેશીને હુમલા કરીને તોડફોડ મચાવી હતી. ઠાકુરગાંવના બલિયાડાંગી ઉપાશ્રયમાં હિંદુ સમુદાયના નેતા વિદ્યાનાથ બર્મને જણાવ્યું હતું કે ,અજાણ્યા લોકોએ રાત્રે હુમલા કર્યા હતા અને 14 મંદિરોમાં મૂર્તિઓની તોડફોડ કરી હતી. ઉપજિલ્લા પૂજા સમારોહ કાઉન્સિલના જનરલ સેક્રેટરી બર્મને જણાવ્યું હતું કે, કેટલીક મૂર્તિઓનો નાશ કરવામાં આવ્યો હતો, […]

ઉદેયપુર હત્યાકાંડઃ કટ્ટરપંથીઓએ એક જ દિવસમાં 3 હત્યાનું કાવતરુ ઘડ્યું હતું

જયપુરઃ રાજસ્થાનના ઉદેયપુરમાં શ્રમજીવી કન્હૈયાલાલની ઘાતકી હત્યા કરવાના કેસમાં સુરક્ષા એજન્સીઓએ પાંચેક કટ્ટરપંથીઓની ધરપકડ કરીને પૂછપરછ કરતા રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન જે દિવસે કન્હૈયાલાલનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી તે જ દિવસે વધુ બે લોકોને તાલીબાની રીતે મારવાની યોજના હતી. પરંતુ બંનેની રેકી યોગ્ય રીતે ન કરી શકવાના કારણે તેમનો […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ હિન્દુઓના મકાનોને બનાવ્યાં નિશાનઃ 20થી વધારે મકાનોને ચાંપી આગ

દિલ્હીઃ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસથી કટ્ટરપંથીઓના ઉપદ્રવના બનાવોમાં વધારો થયો છે. દુર્ગા પંડાલમાં તોડફોડ અને હિંસા તથા ઈસ્કોન મંદિરમાં તોડફોડ બાદ હિંસા આચરી હતી. આ બંને બનાવોમાં ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. તેમજ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. દરમિયાન કટ્ટરપંથીઓએ હિન્દુઓના 65 જેટલા મકાનોને આગ ચાંપી હોવાનું જાણવા મળે છે. જે પૈકી 20 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code