1. Home
  2. Tag "families of the deceased"

આંધ્રપ્રદેશ બસ અકસ્માત: મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી

નવી દિલ્હી, 27 માર્ચ 2026: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ માર્કપુર જિલ્લાના રાયવરમ નજીક બસ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તેમણે ગંભીર રીતે ઘાયલ થયેલા અને હાલમાં સારવાર હેઠળ રહેલા લોકોને 2 લાખ રૂપિયા આપવાની પણ સૂચના આપી છે. રાજ્ય મંત્રીમંડળે આ અકસ્માતમાં થયેલા જાનમાલના નુકસાન પર ઊંડો […]

અમદાવાદ પ્લેન દૂર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને રૂ. એક-એક કરોડની સહાય કરાશે

નવી દિલ્હીઃ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171ના દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ચંદ્રશેખરે જણાવ્યું કે ટાટા ગ્રુપ આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોના તબીબી ખર્ચ ભોગવશે.આ ઉપરાંત, ટાટા ગ્રુપ બીજે મેડિકલ હોસ્ટેલના નિર્માણમાં પણ સહાય પૂરી પાડશે. ટાટા ગ્રુપે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code