1. Home
  2. Tag "Farm bills"

કૃષિ કાયદા રદ્દ કરવાના પ્રસ્તાવને મોદી કેબિનેટ બેઠકમાં મંજૂરી, હવે બિલ સંસદમાં જશે

મોદી કેબિનેટમાં કૃષિ કાયદા રદ્દ કરવાના પ્રસ્તાવને મંજૂરી હવે સંસદમાં આ બિલ રજૂ કરાશે ત્યારબાદ વોટિંગથી બહુમતથી નિર્ણય લેવાશે નવી દિલ્હી: પીએમ મોદી દ્વારા કેટલાક દિવસ પહેલા સરકારના નવા 3 કૃષિ કાયદા પરત ખેંચવાની ઘોષણા બાદ મોદી સરકારની કેબિનેટ બેઠકમાં કૃષિ કાયદાને પરત લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર કેબિનેટ બેઠકમાં […]

પંજાબ બાદ તેલંગાણા સરકારનું એલાન, આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારોને કરશે આર્થિક સહાય

પંજાબ સરકાર બાદ તેલંગાણા સરકારનું એલાન આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને કરશે આર્થિક સહાય 3-3 લાખ રૂપિયાની આર્થિક સહાય કરશે નવી દિલ્હી: સરકાર દ્વારા કૃષિ કાયદાઓને પરત ખેંચવાની ઘોષણા બાદ દેશમાં ખેડૂતો પર રાજકારણ ગરમાયું છે. હવે આ વચ્ચે તેલંગાણા સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને પંજાબ સરકાર દ્વારા વળતરના […]

અગાઉ પણ સરકારે ભૂમિ અધિગ્રહણ કાયદા બાબતે બેકફૂટ પર જવું પડ્યું હતું, જાણો સરકારનું બેકફૂટ પર આવવાનું કારણ?

અંતે બેકફૂટ પર આવી સરકાર કૃષિ કાયદાઓ રદ્દ કર્યા અગાઉ પણ સરકારે નમતુ મુકવું પડ્યું હતું નવી દિલ્હી: અંતે 1 વર્ષથી નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ આંદોલન કરી રહેલા ખેડૂતો સામે મોદી સરકાર ઝુકી છે અને મોદી સરકાર દ્વારા હવે નવા કૃષિ કાયદાઓને રદ કરી દેવામાં આવ્યા છે. અગાઉ પણ સરકારને આવી જ રીતે ઝુકવાનો વારો […]

સુપ્રીમ કોર્ટે રચેલી કમિટીએ કૃષિ કાયદાને લઇને રિપોર્ટ સોંપ્યો

કેન્દ્ર સરકારે ગઠિત કરેલી કમિટીએ કૃષિ કાયદાને લઇને રિપોર્ટ સોંપ્યો ત્રણ સભ્યોની સમિતિએ સીલબંધ કવરમાં તેનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવ્યો રિપોર્ટની બાકી વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે નવી દિલ્હી: કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટે ગઠિત કરેલી ત્રણ સભ્યોની સમિતિએ સીલબંધ કવરમાં તેનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવી દીધો છે. સુપ્રીમની […]

ખેડૂત સંગઠનોનું 26 માર્ચે ભારત બંધનું એલાન

ખેડૂતો હવે તેઓના આંદોલનને વધુ વેગ આપશે ખેડૂત સંગઠનોએ 26 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું યુવાનોને આંદોલન સાથે ફરીથી જોડવાનો પ્રયાસ પણ કરાશે નવી દિલ્હી: સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ આંદોલન કરી રહેલા ખેડૂતો હવે આંદોલનને ફરીથી વેગ આપવા માટે નવી રણનીતિ ઘડી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચાએ 26 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે. […]

કૃષિ કાયદાને લઇને ખેડૂતો-સરકાર વચ્ચેની આજની બેઠક ટળી

ભારત બંધ બાદ આજે ખેડૂતો-સરકાર વચ્ચે યોજાનારી બેઠક ટળી હવે ખેડૂત-સરકાર વચ્ચે બેઠક ગુરુવારે યોજાય તેવી સંભાવના સરકારના પ્રસ્તાવ પર ચર્ચા માટે આજે ખેડૂત સંગઠનોની સિંધુ બોર્ડર પર બેઠક નવી દિલ્હી: ભારત બંધના એક દિવસ બાદ નવા કૃષિ કાયદાને લઇને ખેડૂતો અને સરકાર વચ્ચે આજે બેઠક થવાની હતી જે હવે ટળી છે. બંને પક્ષો વચ્ચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code