સૂત્રાપાડાના લખાપરા ગામની સીમમાં દીપડાએ હુમલો કરતા ખેડૂતનું મોત
ખેડુત પાકની રખેવાળી કરવા માટે ખેતર ગયા હતા સવારે ઘેર પરત ન ફરતા પરિવારજનોએ તપાસ કરી ખેતરમાં ખેડુતનો લોહીથી લથબથ મૃતદેહ મળ્યો સુત્રાપાડાઃ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રોપાડા તાલુકાના લખાપરા ગામની સીમમાં કૃષિપાકનું રખોપુ કરવા ગયેલા ખેડુત પર દીપડાએ હુમલો કરતા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. વહેલી સવારે પરિવારજનો ખેતરે જઈ તપાસ કરતા ઘટના […]