ભાવનગરના તળાજા તાલુકામાં મેઘરાજાને ખમૈયા કરવા ખેડુતો કરી પ્રાર્થના
ખેડૂતો વરાપ નિકળવાની રાહ જોઈ રહ્યા છે, ખેતરોમાં પાણી ભરાય જતાં અગાઉ વાવેતર કરેલા પાકને નુકશાન, તાલુકામાં કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર થશે ભાવનગરઃ જિલ્લામાં સપ્તાહ પહેલા અને ત્યારબાદ પડેલા ઘોઘમાર વરસાદને કારણે જે ખેડૂતોએ આગોતરા વાવેતર કર્યું હતું તેને નુકશાન થયું છે. જિલ્લાના તળાજા તાલુકામાં ભારે વરસાદને લીધે વાડી-ખેતરોમાં પાણી ભરાયેલા છે. તાલુકાના […]