કોંગ્રેસ દ્વારા કાલે ગુરૂવારથી ખેડૂત આક્રોશ યાત્રાનો સોમનાથથી પ્રારંભ કરાશે
સોમનાથથી યાત્રા શરૂ કરીને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ફરશે, દ્વારકામાં ખેડૂત આક્રોશ યાત્રાનું સમાપન કરાશે, કોંગ્રેસના નેતાઓ ખેડૂતોની વેદના સાંભાળવા ખેતર સુધી જશે અમદાવાદઃ ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે કૃષિપાકને સારૂએવુ નુકસાન થયુ છે. ખેડૂતોના મોંમા આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. સરકાર ખેડૂતોને પુરતી સહાય આપે તેવી માગ સાથે અને ખેડૂતોની વેદના સાંભળવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ […]


