1. Home
  2. Tag "Farmers Welfare"

શિવરાજસિંહે રાજ્યોને ખેડૂતોના કલ્યાણ માટે ફાળવેલા ભંડોળ બાબતે કરી ખાસ અપીલ

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે 31 માર્ચ સુધીમાં ખેડૂતોના કલ્યાણ માટે રાજ્યોને ફાળવવામાં આવેલા ભંડોળનો 100% ઉપયોગ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે નવી દિલ્હીમાં અનેક રાજ્યોના કૃષિ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. આ બેઠકમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને […]

કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે કેન્દ્ર સરકારે 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર

નવી દિલ્હીઃ કૃષિને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ખેડૂત આપણો ભગવાન છે અને ખેડૂતની સેવા એ જ ભગવાનની સેવા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બન્યા બાદ સૌથી પહેલા 18 જૂને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code