1. Home
  2. Tag "farmers"

ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં ચણા-રાયડા ખરીદ કેન્દ્રની કૃષિમંત્રીએ મુલાકાત લીધી, ખેડૂતોની સમસ્યા સાંભળી

અમદાવાદઃ રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ, મત્સ્ય ઉદ્યોગ તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલતા ચણા તથા રાયડા ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખરીદ-વેંચાણ વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી. મંત્રીએ ચણા તથા રાયડાની થયેલ આવક, થયેલ નોંધણી, ખેડૂતોને ચૂકવવામાં આવતી રકમ વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી તેમજ માર્કેટિંગ યાર્ડની […]

બાયોમાસ પેલેટ્સનો ઉપયોગથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પ્રદૂષણ ઘટાશે અને ખેડૂતોની આવક વધશેઃ કેન્દ્રીય ઉર્જા રાજ્ય મંત્રી

નવી દિલ્હીઃ ઉર્જા મંત્રાલય, નેશનલ મિશન ઓન યુટિલાઈઝેશન ઓફ બાયોમાસ ઇન થર્મલ પાવર પ્લાન્ટ્સ (SAMARTH) અને નેશનલ પાવર ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ (NPTI)ના નેજા હેઠળ નવી દિલ્હીમાં બાયોમાસ “3P- પેલેટ્સ ટુ પાવર ટુ પ્રોસ્પરિટી” પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું હતું. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ભારતમાં થર્મલ પાવર પ્લાન્ટ્સમાં બાયોમાસ પેલેટ્સના સહ-ફાયરિંગને પ્રોત્સાહન આપવાનો તેમજ આ ક્ષેત્રના તમામ હિતધારકોને બાયોમાસ […]

નેનો યુરિયા બાદ હવે ખેડૂતોને ટૂંક સમયમાં જ મળશે ‘નેનો DAP’, સરકારે આપી મંજૂરી

દિલ્હી:કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે જણાવ્યું હતું કે,ખેડૂતોને ફાયદો થાય અને દેશને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે નેનો લિક્વિડ ડીએપી ખાતર બજારમાં લાવવાની મંજૂરી આપી છે.એક ટ્વીટમાં માંડવિયાએ જણાવ્યું હતું કે, “નેનો યુરિયા બાદ હવે સરકારે નેનો ડીએપીને પણ મંજૂરી આપી દીધી છે.”ખાતરના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં એક પગલું ગણાવતા તેમણે કહ્યું […]

ખરીફ માર્કેટીંગ સિઝન 2022-23: ખેડૂતો પાસેથી સરકારે 713 LMT ડાંગરની ખરીદી કરી

નવી દિલ્હીઃ ખરીફ માર્કેટીંગ સિઝન (KMS) 2022-23 માટે ડાંગરની ખરીદીથી 1 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થયો છે. 1લી માર્ચ સુધી લગભગ 713 LMT ડાંગર ખરીદવામાં આવ્યું છે અને રૂ. 146960 કરોડનો MSP આઉટફ્લો સીધો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત […]

ગુજરાતઃ બટાકા અને ડુંગળીના ખેડૂતોને સરકાર કરશે સહાય

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ખેડૂતોએ ડુંગળી અને બટાકાનું બમ્પર વાવેતર કર્યું હતું. હાલ મબલખ ઉત્પાદન થયું છે, જો કે, પુરતા ભાવ નહીં મળતા હોવાથી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ હતી. તેમજ સરકારને સહાય કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે ઉંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ખેડૂતોને […]

હવામાનની વધતી જતી વિપરીત અસરો કૃષિ વ્યવસ્થાતંત્ર-ખેડૂતો માટે મોટો પડકાર : રાઘવજી પટેલ

અમદાવાદઃ બદલાતા હવામાનમાં કુશળ ખેતી વિષય પર આયોજિત કાર્યશાળાને સંબોધિત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે, હવામાનની વધતી જતી વિપરીત અસરો કૃષિ વ્યવસ્થાતંત્ર અને ખેડૂતો માટે સૌથી મોટો પડકાર છે. કૃષિ વિકાસ તંત્ર- કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓએ આ માટે અગમચેતીના પગલા લેવા જોઇએ અને ખેડૂતોને આ પરિસ્થિતિમાં કુશળ ખેતી કેવી રીતે કરી શકાય તેનુ […]

અરવલ્લી જિલ્લામાં ટમેટાં તળિયાના ભાવે વેચાતા ખેડુતોએ કરેલો ખર્ચ પણ માથે પડ્યો

મોડાસાઃ અરવલ્લી  જિલ્લામાં સારા વળતરની આશાએ ખેડૂકોએ ટમેટાનું સારીએવું વાવેતર કર્યું હતું. અને સાનુકૂળ વાતાવરણને લીધે ઉત્પાદન પણ વધુ થયું છે. પરંતુ ખેડૂતોને ટામેટાના  પુરતા ભાવ નહિ મળતા નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. બજારમાં  ખેડુતો ટામેટા વેચવા જતા પૂરતા ભાવ નહિ મળતા ટ્રેક્ટર ભાડું પણ નીકળતું નથી. જેથી ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. સૂત્રોના […]

ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિ વિજ્ઞાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવશેઃ કૃષિમંત્રી રાઘવજી પટેલ

ગાંધીનગરઃ કૃષિમંત્રી રાઘવજી પટેલે તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વિવિધ કૃષિ સંશોધન કેન્દ્રોની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે કૃષિ વિજ્ઞાનીઓ સમક્ષ ગુજરાતના ખેડૂતોને સ્પર્શતા પ્રશ્નોનોની ચર્ચા કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું સાકાર કરવા માટે કૃષિ વિજ્ઞાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ કૃષિ શિક્ષણ અને […]

ટમેટાના ભાવ 20 કિલોના 50 થયાં, ખેડુતોને તળિયાના ભાવ મળતા નથી અને વચેટિયાઓને તગડો નફો,

હિંમતનગરઃ રાજ્યમાં ખેડુતો કાળી મહેનત કરીને લીલા શાકભાજીનું વાવેતર કરીને ઉત્પાદન મેળવતા હોય છે. જ્યારે ખેડુતો લીલા શાકભાજી માર્કેટમાં વેચવા જાય ત્યારે પુરતા ભાવ મળતા નથી. બીજીબાજુ ગ્રાહકોને સસ્તા ભાવે શાકભાજી મળતું નથી, વચ્ચે દલાલો મોટાભાગને નફો લઈ લેતા હોય છે. એટલે વચેટિયાઓને લીધે ખેડુતો અને ગ્રાહકોનો મરો થતો હોય છે. હાલ ટમેટાંના ભાવ 20 […]

ગુજરાતના ખેડૂતોને તબક્કાવાર દિવસે વીજળી અપાશે, જંગલ વિસ્તારના ખેડુતોને પ્રથમ લાભ મળશે

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં હાલ રવિ સીઝનમાં ખેડુતોને દિવસે વીજળી મળતી ન હોવાથી કડકડતી ઠંડીમાં રાતના ઉજાગરા કરવા પડે છે. સરકારે અગાઉ ખેડુતોને દિવસે વીજળી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ ઘણા ગામડાઓમાં રાત્રે લાઇટ આવે છે. ત્યારે કડકડતી ઠંડીમાં પણ જગતના તાતે રાત્રિના પાણી વાળવા મજબૂર થવું પડે છે. જેથી આવા વિસ્તારોમાંના ખેડૂતોની માંગ હતી કે સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code