1. Home
  2. Tag "farmers"

ખેડૂતોની આર્થિક સ્થિતિ વધારે સુધરવાની સંભાવના, સરકારે મદદની કરી જાહેરાત

ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરશે સરકારે  કરી મદદની જાહેરાત જાણો શું છે સંપૂર્ણ વાત ખેડૂતોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહી તે માટે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર 1947થી લઈને અત્યાર સુધી પ્રયાસ કરી રહી છે. ખેડૂતો પર સરકારની મદદનો વરસાદ તો બારે માસ ચાલુ જ રહે છે ત્યારે હવે ખેડૂતોને હજુ પણ વધારે સક્ષમ બનાવવા […]

સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતા ખેડુતોને ખૂલ્લા બજારમાં મગફળીના વધુ ભાવ મળી રહ્યા છે

જામનગર : જિલ્લામાં અતિવૃષ્ટીને લીધે મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે પણ આ વર્ષે ખેડુતોને ધારણા કરતા વધુ ભાવ મળી રહ્યા છે. જિલ્લામાં ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે 33 હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી ભારે ઉત્સાહ સરકાર સમક્ષ દેખાડયો હતો પરંતુ ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હોવા છતાં ખેડૂતો દ્વારા નિરઉત્સાહ દર્શાવવામાં આવી રહ્યો છે, […]

રાજકોટ રેલવે ડિવિઝન: 17 દિવસમાં જ રૂ. 100 કરોડની નૂર ટ્રાફિકની આવક, ખેડૂતો અને વેપારીઓને પણ આર્થિક ફાયદો

અમદાવાદઃ સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુથી રેલવે વિભાગ દ્વારા વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટ ડિવિઝનને સાત મહિનાના સમયગાળામાં રૂ. એક હજાર કરોડથી વધારેની આવક થઈ છે. એટલું જ નહીં માત્ર 17 દિવસના સમયગાળામાં જ રેલવેને 100 કરોડની નૂર ટ્રાફિકથી રેલવેને આવક થઈ હતી. રાજકોટ વિભાગના વરિષ્ઠ ડીસીએમના જણાવ્યા […]

ગુજરાતમાં અતિવૃષ્ટીથી પાકને થયેલા નુકશાન માટે સરકાર બુધવારે રાહત પેકેજ જાહેર કરશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપ સરકાર ખેડુતો નારાજ ન થાય તેનું ધ્યાન રાખી રહી છે. રાસાયણિક ખાતરમાં વધારેલા ભાવમાં સરકારે સબસિડી આપવાની જાહેરાત કરી છે. હવે ગુજરાત સરકાર ખેડુતો માટે મોટું રાહતા પેકેજની જાહેરાત કરશે. અતિવૃષ્ટિથી થયેલા નુકસાન માટેનું રાહત પેકેજ આવતી કાલે જાહેર થશે. કૃષિપ્રધાન રાઘવજી પટેલના […]

ગુજરાતમાં અતિવૃષ્ટીનો સામનો કરનારા ખેડૂતોની દિવાળી સુધરશે, નુકશાનીનું વળતર ચુકવાશે

રાજ્યની ભાજપ સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય ખેડૂતોને વળતર માટે સરકાર દ્વારા કરાયો સર્વે અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ ખેંચાયો હતો. જેથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. જો કે, અંતિમ રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં વરસાદ પાણી ફરી વળ્યાં હતા. દરમિયાન સરકાર દ્વારા અતિવૃષ્ટી અને પૂરના પીડિત ખેડૂતોને દિવાળીના તહેવારો […]

રાજ્યમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે 1.10 લાખથી વધુ ખેડુતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

અમદાવાદઃ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે સરકારે રજિસ્ટ્રશનની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં મગફળીના ટેકાના ભાવ માટે 1 લાખ 10 હજાર 243 રજિસ્ટ્રેશન થયા છે. જેમાં સૌથી વધુ રાજકોટમાં 26998 અને ગીર સોમનાથમાં 23745 રજિસ્ટ્રેશન થયા છે. સૌથી ઓછા અમદાવાદ, આણંદ, પાટણમાં 1-1 રજિસ્ટ્રેશન થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ખેડુતોને મગફળીના પોષણક્ષમ ભાવ […]

સુપ્રીમે કિસાન મહાપંચાયતને ઝાટકી, કહ્યું – તમે સમગ્ર શહેરને બંધક બનાવ્યું

સુપ્રીમ કોર્ટે કિસાન મહાપંચાયતને ફટકાર લગાવી તમે સમગ્ર શહેરને બંધક બનાવ્યું છે હવે તમે શહેરમાં પણ ઘૂસવા માંગો છો નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં જંતર મંતર પર ધરમા કરવાને લઇને સુપ્રીમ કોર્ટે કિસાન મહાપંચાયતને ઝાટકી છે. જસ્ટિસ ખંડવિલકરે કહ્યું હતું કે, તમે લોકોએ ધંધો બનાવી દીધો છે. તમારા લોકોના કારણે રસ્તા જામ થઇ ગયા છે. […]

ગુજરાતમાં લાભ પાંચમથી ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું શરૂ કરશેઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલ

અમદાવાદઃ ગુજરાત  વિધાનસભાના ચોમાસા સત્રનો આજથી પ્રારંભ થયો હતો. વિધાનસભામાં ખેડૂતોની સમસ્યાઓને લઈને કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી હતી. દરમિયાન કૃષિમંત્રી રાધવજી પટેલે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદીને લઈને મોટી જાહેરાત કરી હતી. 2021-22માં ખેડૂતો પાસેથી રૂ. 5550ના ભાવે પ્રતિ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવશે. વિધાનસભામાં મુંદ્રા પોર્ટ ઉપરથી પકડાયેલા હેરોઈન મુદ્દો પણ […]

વડોદરા, અંકલેશ્વર અને દહેજની ફેકટરીઓ દ્વારા છોડાતા ઝેરી કેમિકલથી ખેડૂતોને વ્યાપક નુકસાનઃ કોંગ્રેસ

અમદાવાદઃ ભરૂચ અને વડોદરા જીલ્‍લાના ઝેરી કેમીકલ ઉદ્યોગોના પ્રદૂષિત જળ અને હવા છોડાતાં હવામાં રહેલા ઝેરી 2, 4D અને 2, 4D-B રસાયણોને કારણે ભરૂચ અને વડોદરા જીલ્‍લાના 50 હજાર ખેડૂતોની 5 લાખ હેકટર જમીનનો રૂ. 2000 કરોડનો કપાસ-તેલીબીયાંનો પાક, વૃક્ષો અને ખેતીની જમીનને ભારે નુકશાન થયું હોવાનું જણાવીને લેવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ […]

સિંધુ બોર્ડર પર એક તરફનો રસ્તો ખાલી કરવા સુપ્રીમનો ખેડૂતોને આદેશ

સુપ્રીમ કોર્ટનો આદેશ સિંધુ બોર્ડર પર એક તરફનો રસ્તો ખાલી કરે ખેડૂતો સુપ્રીમ કોર્ટે જનહિતની અરજી પર આ સુનાવણી કરી હતી નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતો કુંડલી-સિંધુ બોર્ડર પર ધરણાં કરી રહ્યા છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે ખેડૂતોને ત્યાંથી એક બાજુનો રસ્તો ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code