1. Home
  2. Tag "father"

અમદાવાદમાં પિતાએ 10 વર્ષના પુત્રની હત્યા કરી, હત્યારા પિતાની ધરપકડ

અમદાવાદઃ શહેરમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન શહેરના બાપુનગર વિસ્તારમાં એક પિતાએ તેના 10 વર્ષના પુત્રની હત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પિતાએ બાળકને પાણીમાં સોડિયમ નાઈટ્રેડ મીલાવીને પીવડાવ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે હત્યારા પિતાને ઝડપી લઈને વધુ તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના બાપુનગરના […]

સૈફ અલી ખાન ઉપર હુમલાના કેસમાં ઝડપાયેલા મોહમ્મદ શહજાદના પિતાનો ચોંકાવનારો દાવો

મુંબઈઃ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા મોહમ્મદ શહજાદના પિતાએ એક મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે સૈફના ઘરેથી મળેલા સીસીટીવી ફૂટેજમાં દેખાતો વ્યક્તિ તેમનો પુત્ર નથી. બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તાજેતરના હુમલાના આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહઝાદના પિતા મોહમ્મદ રુહુલ અમીન ફકીરે ગુરુવારે IANS સાથે […]

17 નાગા સાધુઓએ કર્યું પિંડદાન, ગુરુના રૂપમાં પિતા મળ્યા, ફોટા સાથે મહાકુંભમાં પહોંચ્યા સન્યાસી

સંગમની રેતી પર મહા કુંભ મેળામાં પહોંચેલા અખાડાઓની પરંપરાઓ પણ અદ્ભુત છે. 13 અખાડામાંથી સાત શૈવ અખાડા ખાસ કરીને ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે. શૈવ અખાડાઓની સંન્યાસ પરંપરામાં જોડાવા માટે, ત્યાગી પહેલા 17 રીતે પિંડ દાન આપે છે. આમાં બીજાના નામે 16 અને પોતાના નામે 17મું પિંડદાન કરવાથી વ્યક્તિ પોતાને મૃત માની લે છે. આ […]

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન

અમદાવાદઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થયું છે. લાંબા સમયથી બીમાર રમેશચંદ્ર સંઘવીએ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આજે સાંજે હર્ષ સંઘવીના નિવાસસ્થાન ધરમ પેલેસ પાર્લે પોઇન્ટથી નીકળીને ઉમરા રામનાથ ઘેલા સ્મશાન જશે. હર્ષ સંઘવીના પિતાની છેલ્લા ત્રણ દિવસથી તબિયત લથડતા ખાનગી હૉસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના કાલ પછી તેમને સારવાર […]

મહાત્મા ગાંધી કેવી રીતે બન્યા રાષ્ટ્રપિતા,જાણો તેમના જીવન સાથે જોડાયેલી પ્રેરણાદાયી વાતો

2 ઓક્ટોબર ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. તેમનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક મહાન નેતા હતા, જેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ભારતીયોને એક કર્યા અને અહિંસાના માર્ગે ચાલીને દેશને આઝાદી અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.ભારતમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા […]

જો તમે તમારા પિતા સાથેનો સંબંધ મજબૂત કરવા માંગો છો તો આ 5 બાબતોનું ધ્યાન રાખો

કોઈ રહસ્ય શેર કરવું હોય અથવા તમારી લાગણીઓ શેર કરવી હોય, આવા કિસ્સાઓમાં દરેક વ્યક્તિ ઘણીવાર તેમની માતાને યાદ કરે છે. મોટાભાગના બાળકો તેમની માતા સાથે જ વસ્તુઓ શેર કરવામાં આરામદાયક હોય છે, પરંતુ જ્યારે પિતાની વાત આવે છે, ત્યારે કંઈપણ મનાવવા માટે ફરીથી માતાને અનુસરવાની જરૂર પડે છે. આવું ઘણીવાર ઘણા ઘરોમાં થતું હોય […]

પૂર્વ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના પિતાજીનું નિધન

અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મંત્રી અને ભાજપના સિનિયર નેતા પ્રદીપસિંહ જાડેજાના પિતા ભગવતસિંહજીનું નિઘન થયું છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવતીકાલે તેમનું બેસણું રાખવામાં આવ્યું છે. સ્વ ભગવતસિંહજી જાડેજાને જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રીયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના જેએમડી અમૃતભાઈ આલ અને સમગ્ર રિવોઈ પરિવારએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. પૂર્વ મંત્રી પ્રદીપસિંહના પિતા ભગવતસિંહજી સજુભા જાડેજાનું રવિવારના રોજ દુઃખદ […]

ભાજપના આગેવાન પ્રશાંત વાળાના પિતાજીનું નિધન

અમદાવાદઃ ગુજરાત ભાજપના નેતા પ્રશાંતભાઈ વાળાના પિતા વિજયભાઈ ચાંપરાજભાઈ વાળાનું 70 વર્ષની વયે 25મી સપ્ટેમ્બરે અવસાન થયું છે. જૂનાગઢના રહેવાસી અને મૂળ અમરાપુરના વિજયભાઈ વાળા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના નિવૃત જનરલ મેનેજર હતા. સ્વ. વિજયભાઈ વાળાનું બેસણું તા. 29મી સપ્ટેમ્બરે સાંજના 4થી 6 કલાક સુધી જૂનાગઢના રાયજી બાગ નજીક સત્સંગ હોલમાં રાખવામાં આવ્યું છે. આ […]

અલીગઢઃ પિતાએ હિન્દી ભણાવવાની માંગણી કરતા ઈસ્લામિક સ્કૂલે દીકરીને સ્કૂલમાંથી જ કાઢી મુકી

લખનૌઃ ઉત્તર પ્રદેશના અલીગઢની શાળામાં હિન્દી ભણાવવા મુદ્દે બાળકીને બહાર કાઢી મુકવામાં આવી હતી. ઈસ્લામિક મિશન સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીના પિતા અમીરનો આરોપ છે કે, જ્યારે તેણે સ્કૂલ એડમિનિસ્ટ્રેશનને પૂછ્યું કે સ્કૂલમાં હિન્દી કેમ ભણાવવામાં આવતી નથી, તો સ્કૂલ એડમિનિસ્ટ્રેશને નર્સરી ક્લાસમાં અભ્યાસ કરતી દીકરીને સ્કૂલમાંથી જ હાંકી કાઢી હતી. જેથી પીડિત વાલીએ ડીએમ ઓફિસમાં […]

ક્રાઈમ સ્ટોરીઃ મધ્યપ્રદેશમાં દીકરાએ નાણા માટે પિતાની સોપારી આપી હત્યા કરાવી

ભોપાલઃ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. દારૂ-જુગાર સહિતની કુટેવ ધરાવતા દીકરાએ પોતાની પિતાની સોપારી આપીને હત્યા કરાવી હતી. સોશિયલ મીડિયાના મારફતે સોપારી કિલરનો સંપર્ક કરીને પિતાની હત્યા કરવા માટે સોપારી આપી હતી. પોલીસે હત્યા કેસમાં ઉંડાણપૂર્વક તપાસ કરતા એક કરોડ રૂપિયા માટે આ કાવતરુ ઘડ્યું હતું. પોલીસે હત્યારા દીકરાને ઝડપી લઈને જેલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code