ગાંધી જ્યંતિઃ ધર્મ, ગૌરક્ષા અને જાતિભેદ સહિતના મુદ્દા ઉપર ગાંધીજીએ દુનિયાને બતાવી નવી રાહ
ભારતની સ્વાધિનતા હેતુ આપણા અનેક પૂર્વજોએ પોતાના જીવનનાં બલિદાન માતૃભૂમિ ભારતના ચરણોમાં અર્પણ કર્યાં છે. જ્યારે સ્વાધિનતા સંગ્રામને યાદ કરીએ અને ભારતની ગૌરવગાથાનું વર્ણન કરીએ ત્યારે ગુજરાતના પનોતા પુત્ર શ્રી મોહનચંદ કરમચંદ ગાંધી ઉપાખ્ય મહાત્મા ગાંધીજીનું સ્મરણ અવશ્ય થાય જ. ગાંધીજીએ સમાજનું નેતૃત્વ કરી સમાજનું વિવિધ વિષયો પરત્વે પ્રબોધન કરેલ. ૨ ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીની […]