તહેવારમાં મીઠાઈ પણ ખાવી છે અને સ્વાસ્થ્યની પણ ચિંતા છે? તો જાણકારી તમારા માટે
આપણા દેશમાં તહેવારની સીઝન એટલે કે મીઠાઈનો પર્વ, લોકો એમ પણ કહે છે કે તહેવારોના દિવસે આપણા દેશમાં મીઠાઈ એટલા માટે ખવડાવવામાં આવે છે કારણ કે બે વ્યક્તિ અને પરિવાર વચ્ચે સંબંધો મીઠાશભર્યા રહે. આવામાં કેટલાક લોકોને સ્વાસ્થ્ય બગડી જવાની ચિંતા હોય છે અને તેના કારણે મીઠાઈને ખાવાનું ટાળતા પણ હોય છે પણ હવે તે […]