1. Home
  2. Tag "fever"

અમદાવાદમાં છેલ્લા 12 દિવસમાં ફીવર, ઝાડા-ઊલટી, પેટમાં દુઃખાવાના 2480 કેસ નોંધાયા

અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. છેલ્લા પખવાડિયાથી લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. છેલ્લા 12 દિવસમાં સરકારી દવાખાના અને હોસ્પિટલોમાં વાયરલ તાવ, ઝાડા-ઊલટી અને પેટમાં દુઃખાવાના 2480 કેસ નોંધાયા છે. જેમાં મ્યુનિ.ની હોસ્પિટલોમાં 129 દર્દીઓને દાખલ કરાયા છે. દરમિયાન મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા […]

અમદાવાદમાં તાવ, ટાઈફોડ અને ઝાડા-ઊલટીના કેસમાં વધારો, મ્યુનિનું હેલ્થ વિભાગ બન્યુ સક્રિય

અમદાવાદઃ  શહેરમાં જુન-જુલાઈ મહિના દરમિયાન પડેલા વરસાદ બાદ ઓગસ્ટ મહિનો એકંદરે કોરો રહ્યો હતો. પરંતુ વાદળછાંયા વાતાવરણને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ઘરે ઘરે લોકો બીમાર પડી રહ્યા છે. ઝાડા- ઊલટી, ટાઇફોઇડ, કમળો અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ત્રણ  દિવસમાં પાણીજન્ય ઝાડા ઊલટીના 65 કેસ, ટાઇફોઇડના 41 અને […]

રાજકોટમાં ભેજવાળા વાતાવરણને લીધે શરદી, ઉધરસ, તાવના કેસમાં વધારો,

રાજકોટઃ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી વાદળછાયા વાતાવરણને કારણે ભેજનું પ્રમાણ વધતા વાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે,  છેલ્લા એક અઠવાડિયામાં સિઝનલ રોગચાળાના 312 કેસ નોંધાયા છે. જો કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોઇડ, કમળો અને મરડાનો એક પણ કેસ મનપાનાં ચોપડે નોંધાયા નથી. આ સપ્તાહ દરમિયાન તા.12થી 18 જૂન દરમિયાન શરદી-ઉધરસના 199 કેસ, સામાન્ય તાવના 31 […]

ગુજરાતમાં કાળઝાળ ગરમીને કારણે હીટસ્ટ્રોક અને તાવ, ઝાડા-ઊલટીના કેસોમાં વધારો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમીને લીધે જનજીવન પ્રભાવિત બન્યું છે. જેમાં પાંચ દિવસથી તાપમાન 43થી 45 ડિગ્રી પહોંચી ગયું છે. અસહ્ય ગરમીને લીધે હીટસ્ટ્રોકના તેમજ પેટમાં દુખાવો, વધુ પડતો તાવ, માથાનો દુખાવો, બેભાન થવાના અને ઝાડા ઊલટીના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 14 દિવસમાં રાજ્યમાં હિટ સ્ટ્રોકના 36 કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા […]

મેડિકલ સ્ટોર્સમાંથી તાવ, શરદી, ઉઘરસની દવા ખરીદનારાની માહિતી ઓનલાઈન મોકલવી પડશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોના સામે સરકારે પણ અગમચેતિના પગલાં ભરવા શરૂ કરી દીધા છે. હાલ શિયાળાની સીઝનમાં ઘણાબધા લોકો શરદી, ઉધરસ કે તાવની બીમારીનો ભોઘ બનતા હોય છે. જેમાં ઘણા લોકો ખાનગી કે સરકારી તબીબ પાસે સારવાર માટે જવાને બદલે સીધા મેડિકલ સ્ટોર્સમાં જઈને દવા ખરીદતા હોય છે. આવા દર્દીઓ કોરોનામાં તો સપડાયા નથીને તે જાણવું […]

રાજકોટમાં વરસાદી માહોલમાં તાવ, શરદી ઉધરસ, સહિત વાયરલ કેસમાં 30 ટકાનો વધારો

રાજકોટઃ શહેરમાં વરસાદી વાતાવરણમાં વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં શરદી ઉધરસ, તાવના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ઉપરાંત  ડેન્ગ્યુ, ચિકનગુનિયાની સાથે હવે સ્વાઈન ફ્લૂ અને કોરોનાએ પણ ભરડો લીધો છે. સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં પણ તાવ-શરદી-ઉધરસના દર્દીઓમાં 30 ટકા વધારો થયો છે.  શનિવારે શહેરમાં સ્વાઈન ફ્લૂ-કોરોનાથી પીડિત બે દર્દીઓના મોત થયા હતા. સૂત્રોના […]

આ વાતાવરણમાં તમને તાવ આવે તો ચેતી જજો,ન કરતા આ ભૂલ

કેટલાક લોકોને એવી તકલીફ હોય છે કે જ્યારે વાતાવરણમાં ફેરફાર થાય એટલે કે ડબલ ઋતુ જેવુ વાતાવરણ સર્જાય ત્યારે તેઓ બીમાર પડી જતા હોય છે. આ સમયમાં સામાન્ય રીતે લોકોને તાવ આવતો હોય છે પરંતુ આ લોકોએ તે વાતને સમજવી જોઈએ કે જ્યારે આ પ્રકારના સમયમાં જો તાવ આવે તો વધારે ધ્યાન રાખવું જોઈએ અને […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘેર-ઘેર તાવ,શરદી, ઉધરસના દર્દીઓ, હોસ્પિટલોમાં દર્દીઓની લાગતી લાઈનો

સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં વરસાદી ઋતુમાં  સીઝનલ બીમારીના કેસોમાં વધારો તઈ રહ્યો છે. તાવ અને વાયરલ બિમારીના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને બાળકો આ બિમારીનો વધુ શિકાર બની રહ્યાં છે. જેમાં સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં પ્રતિદિન  100 કેસ અને ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 200 જેટલા કેસ આવતા હોવાથી ચિંતાની લાગણી ફેલાઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગરમાં […]

ઉત્તર કોરિયામાં તાવના 2 લાખ 32 હજાર નવા કેસ,6ના મોત 

દિલ્હી:ઉત્તર કોરિયામાં તાવના 2 લાખ 32 હજાર નવા કેસ નોંધાયા છે જયારે  વધુ 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.ઉત્તર કોરિયાના એન્ટી વાઈરસ (કોવિડ-19) હેડક્વાર્ટર અનુસાર, એપ્રિલના અંતથી સમગ્ર દેશમાં ઝડપથી ફેલાતા તાવને કારણે 56 દર્દીઓના મોત થયા છે અને એક કરોડ 48 લાખથી વધુ લોકો બીમાર પડ્યા છે.નિષ્ણાતોનું માનવું છે કે,મોટાભાગના બીમાર લોકો […]

રાજકોટમાં રોગચાળો વકર્યો : તાવ,શરદી,ઉધરસ,ઝાડા,ઉલટીના કેસ નોંધાયા

ઉનાળાની ઋતુમાં રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો એક સપ્તાહમાં શરદી-ઉધરસના 189  કેસ નોંધાયા તાવના 91 અને ઝાડા–ઉલટીના 82 કેસ દાખલ મનપા દ્વારા 16,541 ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇ રાજકોટ:હાલ ઉનાળાની સીઝન શરૂ થઈ ગઈ છે અને આકરા તાપને લઈને પણ લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે, તો આકરી ગરમીને લઈને ઝાડા-ઉલટી અને શરદી-ઉધરસના કેસ નોંધાયા છે. રાજકોટમાં એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code