મલ્ટિપ્લેક્સ અને સિનેમાગૃહના સંચાલકો પણ હવે સરકાર મંજુરી આપે તેની રાહ જોઈ રહ્યા છે
અમદાવાદઃ કોરોનાને કારણે મલ્ટિપ્લેક્ષ અને સિનેમા ઉદ્યોગને સારૂ એવું નુકશાન થયુ છે. છેલ્લા મહિનાથી કોરોનાના કેસમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. તેથી સરકારે નિયંત્રણો હળવા કર્યા છે. વેપાર-ધંધા રાબેતા મુજબ બની ગયા છે, પણ હજુ મલ્ટિપ્લેક્ષ, સિનેમા ગૃહોને શરૂ કરવાની મંજુરી આપવામાં આવી નથી. જો કે લોકોમાં હજુ પણ કોરોનાનો ડર હોવાથી મલ્ટિપ્લેક્ષ,સિનેમા ગૃહોમાં ફિલ્મો […]


