1. Home
  2. Tag "Finance Minister Kanubhai Desai"

૨૨ વર્ષથી ગુજરાત સરકારે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

વિધાનસભા ગૃહમાં નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર ગાંધીનગર, 23 માર્ચ, 2026 – રાજ્ય સરકારના અસરકારક નાણાકીય સંચાલન અને કુશળ નાણાકીય વ્યવસ્થાપનને કારણે છેલ્લા 22 નાણાકીય વર્ષથી ગુજરાતે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી તેમ ગુજરાત વિધાનસભામાં નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને […]

ગુજરાતના 2026-27ના બજેટ વિશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ શું કહ્યું? જાણો

ગાંધીનગર, 19 ફેબ્રુઆરી, 2026 – Gujarat’s budget for 2026-27 ‘ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ’ ના મંત્રને જ અનુસરતા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27 માટે ₹4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર રજૂ કર્યું છે. આ બજેટ સાડા 6 કરોડ ગુજરાતની જનતાની આશાઓનું પ્રતિબિંબ છે, જેમાં ગયા વર્ષ કરતા 10.2% નો વધારો કરવામાં આવ્યો […]

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર રજૂ કરશે

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી, 2026 – ગુજરાતની વર્ષ 2026-2027નું અંદાજપત્ર આજે રાજ્ય વિધાનસભામાં રજૂ થશે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ આજે તા.૧૮મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભામાં રાજય સરકારનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર રજૂ કરનાર છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સવારે ૧૧.૦૦ કલાકે વિધાનસભામાં આ બજેટ રજૂ કરશે.   આ સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે…

શિક્ષકો આધુનિક ભારતના ઘડવૈયા: નાણામંત્રી કનુભાઈ દેસાઈ

ભારતના મહાન તત્વચિંતક તથા ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સમગ્ર ભારતમાં પાંચમી સપ્ટેમ્બરને  શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત વિધાનસભા ખાતેના પોડિયમમાં આજીવન શિક્ષક એવા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની 135મી જન્મજયંતિએ તેમના તૈલચિત્રને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાસુમન પાઠવ્યા બાદ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ડૉ.રાધાકૃષ્ણનના મહાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code