1. Home
  2. Tag "fine of 2.48 lakhs"

નકલી પનીર સામે ઝૂંબેશમાં ફૂડ વિભાગે 2527 એકમોમાં તપાસ કરી 2,48 લાખનો દંડ વસુલ્યો

અમદાવાદ, 10 એપ્રિલ 2026:  રાજ્યમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. કેટલાક વેપારીઓ ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. પનીરના સ્થાને ઓનલોગ પનીરનું વેચાણ વધતું જાય છે. ત્યારે ગુજરાત રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયામન તંત્ર દ્વારા 4 એપ્રિલથી 9 એપ્રિલ દરમિયાન પનીર અને તેના એનાલોગ ઉત્પાદનોના વપરાશ અંગે રાજ્યવ્યાપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code