1. Home
  2. Tag "FIR"

જુનાગઢ જિલ્લા જેલમાં કર્મચારી ઉપર કેદીએ કર્યો હુમલો

કેદીએ કરેલા હુમલામાં જેલ કર્મચારી ઈજાગ્રસ્ત સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી અમદાવાદઃ જુનાગઢમાં જેલમાં બંધ એક કેદીએ ફરજ પર તૈનાત જેલ કર્મચારી ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેલ કર્મચારીએ તેને પરત બેરેકમાં જવાનું કહેતા કેદીએ હુમલો કર્યાનું જાણવા મળે છે. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો […]

જામનગરઃ બોરવેલમાં ગરકાવ બાળકીના મોત મામલે વાડી માલિક સામે ફરિયાદ

અમદાવાદઃ જામનગરના તમાચણ ગામમાં એક વાડીમાં કામ કરતા શ્રમજીવી પરિવારની 2 વર્ષની બાળકી રમતા-રમતા બોરવેલમાં ગરકાવ થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે બાળકીને બચાવી લેવા ભારે જહેમત ઉઠાવી હતી. જો કે, બાળકીને બચાવવામાં સફળતા મળી ન હતી. સમગ્ર મામલે પોલીસે વાડીના માલિક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બિનઉપયોગી બોરવેલ ખુલ્લો રાખવા મામલે […]

રાજ્યમાં બે વર્ષમાં લાંચિયા બાબુઓ સામે 314 ગુના નોંધાયાં

અમદાવાદઃ રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા બે વર્ષના સમયગાળામાં લાંચિયા અધિકારી-કર્મચારીઓ સામે કુલ 314 જેટલા ગુના નોંધાયાં હતા. રાજ્યમાં ભ્રષ્ટાચારને નાથવા માટે સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એસીબી પણ લોકોને ભ્રષ્ટાચાર મામલે લોકોને જાગૃત કરવાની કામગીરી કરી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર એસીબીએ છેલ્લા બે વર્ષમાં લાંચના છટકા ગોઠવીને અનેક લાંચિયા અધિકારીઓ […]

ધો.10 અને 12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે પકડાશે તો સીધી FIR કરાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ એપ્રિલમાં લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બોર્ડ દ્વારા  દો.10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિને લઈને મોટો નિર્ણય લેવાયો છે. જો હવે બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાશે તો સીધી FIR થશે. વિદ્યાર્થી મોબાઈલ સાથે મળે તો તરત જ […]

બળજબરીથી દંપતિના ધર્મપરિવર્તન મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે પોલીસને FIR નોંધવા સૂચના

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય મહિલા આયોગે મધ્યપ્રદેશના ડીજીપીને એક દલિત દંપતિને ધાર્મિક સંગઠન દ્વારા પૈસાની લાલચ આપીને ખ્રિસ્તી ધર્મમાં કથિત રીતે ધર્માંતરિત કરવા બદલ FIR નોંધવા નિર્દેશ કર્યો છે. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ને લખેલા પત્રમાં, કમિશનના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે જો આરોપોની પુષ્ટિ થાય તો આરોપી એવા ધાર્મિક નેતાને કસ્ટડીમાં લેવા જોઈએ. કમિશને પોતાના નિવેદનમાં […]

લો બોલો, ઉત્તરાખંડમાં મહિલાએ વિધવા સહાયનો લાભ લેવા માટે ઘડ્યુ કાવતરું

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ઉધમસિંહનગર જિલ્લાના કાશીપુરમાં જીવીત પતિને મૃત બતાવીને વિધવા પેન્શન લેવાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. કાશીપુર મહોલ્લા કાજીબાગમાં રહેતા ઉબેદુર રહેમાન અંસારીએ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું કે, મોહલ્લા કટોરાતાલના રહેવાસી ખૈરુલનિશા મોહમ્મદ ઈકબાલ અને દીકરી અંજુમ […]

આ તો કેવી સજા, 5 વર્ષની દીકરીએ હોમવર્ક મુદ્દે માતાએ ધાબામાં હાથ-પગ બાંધી બળબળતા તાપમાં રાખી

નવી દિલ્હીઃ સ્કૂલમાં અભ્યાસ મામલે માતા-પિતા બાળકો ઉપર દબાણ કરતા હોય છે, જેથી નાના ભૂલકો ભણતરના ભાર નીચે દબાઈ જાય છે. દરમિયાન દિલ્હીનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. જેમાં મકાનના દબાણ હાથ-પગ બાંધેલી હાલતમાં આકરા તાપમાં શેકાતી જોવા મળે છે. આ સમગ્ર ઘટના સામે આવતા પોલીસ હરકતમાં આવી છે. દીકરી હોમવર્ક નહીં કરતી હોવાથી […]

કાનપુર હિંસા કેસમાં પોલીસ એક્શનમાં,ત્રણ FIR નોંધાઈ-અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ

કાનપુર હિંસા કેસમાં પોલીસ એક્શનમાં ત્રણ FIR નોંધાઈ અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ લખનઉ:ઉત્તર પ્રદેશના કાનપુરમાં હિંસાના મામલામાં અત્યાર સુધીમાં ત્રણ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી પોલીસ દ્વારા બે રીપોર્ટ દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારની નમાજ પછી ત્યાં હિંસા શરૂ થઈ અને પોલીસે અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ કરી છે.પોલીસ બદમાશોની શોધમાં દરોડા પાડી […]

નાગાલેન્ડ કાંડ: પોલીસે સુરક્ષા દળો વિરુદ્વ નોંધાવી FIR, આરોપ લગાવ્યો કે નાગરિકોની ઇરાદપૂર્વક કરાઇ હત્યા

નવી દિલ્હી: નાગાલેન્ડના મોન જીલ્લામાં સુરક્ષાદળો દ્વારા સામાન્ય નાગરિકો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં 13 લોકોનાં મોત નિપજ્યા હતા. આ મામલે હવે પોલીસે ભારતીય સેનાના 21 પેરા વિશેષ દળોની વિરુદ્વ FIR નોંધી છે. નાગાલેન્ડ પોલીસના આર્મી યુનિટની વિરુદ્વ પોતાની પ્રાથમિક આરોપ લગાવ્યો છે કે, સેના દળે આસામ સીમા પાસે નાગાલેન્ડના મોન જીલ્લાના ઓટિંગમાં […]

અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલી વધી, કિસાનોને ખાલિસ્તાની કહેવા બદલ નોંધાઇ FIR

અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલી વધી તેની વિરુદ્વ FIR દાખલ કરવામાં આવી કિસાનોને કહ્યા હતા ખાલિસ્તાની નવી દિલ્હી: ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઇને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ તેણે સ્વતંત્રતા આંદોલનને લઇને પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. તે ઉપરાંત તેણે કિસાન આંદોલનને લઇને ખેડૂતોને કથિતપણે ખાલિસ્તાની ગણાવ્યા હતા. તેના આ નિવેદનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code