રાજકોટમાં ફાયર NOC ન ધરાવતા બિલ્ડિંગોને આખરી નોટિસ બાદ કડક કાર્યવાહી કરાશે
ફાયર એનઓસી ન ધરાવનારાને હવે આખરી તક અપાશે ફાયર વિભાગની નોટિસ છતાંયે બિલ્ડિંગધારકો ગંભીરતાથી લેતા નથી બિલ્ડિંગધારકો સામે કેવા પગલાં લેવા તે મ્યુનિ. કમિશનર નક્કી કરશે રાજકોટઃ શહેરમાં અનેક કોમર્શિયલ અને રેસિડેન્ટ બિલ્ડિંગધારકો ફાયરની એનઓસી લેવામાં લાપરવાહી દાખવી રહ્યા છે. આવા બિલ્ડિંગધારકોને મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગે બેવાર નોટિસો ફટકારી છે છતાંયે ફાયરની એનઓસી લેવામાં આવતી નથી. […]