અમદાવાદમાં ઈન્દિરા બ્રિજ પાસે ફ્લેટ્સના 5માં માળે લાગી આગ, 5 લોકોએ લગાવી છલાંગ
મંગળવારે રાતના સમયે આત્રેય ઓર્ચિડ ફ્લેટ્સમાં બન્યો આગનો બનાવ એક ફ્લેટના એસીમાં બ્લાસ્ટ થયા બાદ લાગી આગ, ફાયર વિભાગે 27 લોકોનું રેસ્ક્યુ કર્યું અમદાવાદઃ શહેરના ઈન્દિરા બ્રિજ નજીક આવેલી આત્રેય ઓર્ચિડ ફ્લેટ્સના ડી વીંગના 5માં માળના એક ફ્લેટમાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. 5માં માળે આવેલા એક ફલેટમાં એસીમાં આગ લાગ્યા બાદ આગે ગણતરીની […]