રાજેશ ખન્નાને ‘આશીર્વાદ’ બંગલો અતિપ્રય, રૂ. 150 કરોડમાં વેચવાનો કર્યો હતો ઈનકાર
મુંબઈઃ રાજેશ ખન્ના પોતના બંગલા આશીર્વાદને ખુબ પ્રેમ કરતા હતા. આ બંગલો તેમણે ફિલ્મ અભિનેતા રાજેન્દ્ર કુમાર પાસેથી રૂ. 3.50 લાખમાં ખરીદ્યો હતો. આ બંગલાને રાજેશ ખન્ના ક્યારેય વેચવા માંગતા ન હતા. રાજેશ ખન્નાની એક ઈચ્છા હતી કે, તેમના અવસાન બાદ આ બંગલાને એક મ્યુઝિયમમાં ફેરવી નાખવામાં આવે. પરંતુ આ શક્ય ન બન્યું. રાજેશ ખન્નાએ […]