કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સામાજિક ન્યાય પર સૌપ્રથમ પ્રાદેશિક સંવાદનું ઉદઘાટન કર્યું
                    નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં સામાજિક ન્યાય માટે વૈશ્વિક ગઠબંધન હેઠળ સામાજિક ન્યાય પર સૌપ્રથમ બે દિવસીય પ્રાદેશિક સંવાદનું ઉદઘાટન કર્યું હતું. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ)ના ડાયરેક્ટર જનરલ શ્રી ગિલ્બર્ટ એફ. હુંગબોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંવાદમાં કેન્દ્રીય […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

