જમ્મુ-કાશ્મીરઃ ટાર્ગેટ કિલિંગના બનાવો વધતા શ્રીનગરમાં ડ્રોનથી મોનિટરિંગ શરૂ કરાયું
દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ગણતરીના કલાકોમાં જ આતંકવાદીઓ દ્વારા બે નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. જેમાં એક પોલીસ કર્મચારીનો પણ સમાવેશ થાય છે. ટાર્ગેટ કિલિંગના બનાવોને અટકાવવા માટે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ વધારાના 7500 જેટલા જવાનોને તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. જેથી આ જવાનો આતંકવાદીઓ સામેના ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવશે. કેન્દ્ર સરકાર દ્વારા સીઆરપીએફની વધારાની […]