નિર્જળા એકાદશીના દિવસે આ પાંચ નિયમોનું કરવું જોઈએ પાલન
દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની 11મી તિથિએ એકાદશી વ્રત રાખવામાં આવે છે અને આ રીતે આખા વર્ષમાં કુલ 24 એકાદશી તિથિઓ હોય છે. નિર્જળા એકાદશી વ્રતને બધી એકાદશીઓમાં સૌથી મુશ્કેલ અને પુણ્યશાળી માનવામાં આવે છે. નિર્જળા એકાદશીના વ્રતના નિયમોનું ભક્તિભાવથી પાલન કરવાથી, બધા 24 એકાદશી વ્રતનું ફળ મળે છે. નિર્જળા એકાદશી પર પૂજા […]