યાદશક્તિ વધારવા માટે બદામ પૂરતી નથી, રોજ કરો આ પાંચ કામ
તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે સવારે ખાલી પેટ બદામ ખાવી જોઈએ, તે મગજને તેજ બનાવે છે. તેનાથી મેમરી લોસની સમસ્યામાંથી પણ રાહત મળે છે. જો તમે મેમરી લોસથી પરેશાન છો તો તમારે નિયમિત કસરત કરવી જોઈએ. નિયમિત કસરત કરવાથી શરીરમાં લોહીનો પ્રવાહ વધે છે. અને આ દ્વારા ઓક્સિજન મગજ સુધી પહોંચે છે. જે […]