દેશમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહ્યાં છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ પાવાગઢમાં માતાજીની પીજા-અર્ચના કરી મહાકાળી માતાજીના મંદિરમાં ધ્વજારોહણ કર્યું અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પાવાગઢ પહોંચ્યાં હતા. જ્યાં તેમણે મા મહાકાળીના મંદિરે ધ્વજારોહણ કર્યું હતું. તેમજ 137 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર સંકુલમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સદીઓ બાદ પાવાગઢ મંદિરના શિખર […]