1. Home
  2. Tag "flood affected areas"

બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત, નુકસાનની વિગતો મેળવી

વાવ, સુઈગામ, થરાદ અને ભાભરમાં પશુપાલકોને મફત ઘાસચારો અપાશે, મુખ્યમંત્રીએ ગઈકાલ બાદ આજે ફરી પૂરગ્રસ્તોને મળીને નુકસાનીની વિગતો મેળવી, નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની તમામ વ્યવસ્થા કરાશે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ અને સુઇગામ તાલુકામાં અતિવૃષ્ટિએ ભારે તારાજી કરી છે. 5 દિવસ પહેલા પડેલા વરસાદના પાણી હજુ પણ ભરેલા છે. પશુપાલન, ખેતીવાડી સહિત […]

પંજાબમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં દિલ્હી એઈમ્સના ડૉક્ટરોએ પૂર રાહત મિશનની શરૂઆત કરી

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે એમ્સ નવી દિલ્હીની ડૉક્ટરો અને નર્સોની ટીમે આજે શનિવારે પોતાના મિશનની શરૂઆત કરી છે. ટીમે પોતાની સફરની શરૂઆત પંજાબના અજનાલા વિસ્તારથી કરી છે, જે પૂરથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાંનો એક છે. ત્યારબાદ આ ટીમ રામદાસ અને અન્ય પ્રભાવિત વિસ્તારોમાં જશે, જ્યાં તબીબી […]

ઉત્તરભારતઃ પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે મેરા યુવા ભારત આપદા મિત્ર તૈનાત કરશે

નવી દિલ્હીઃ સરકાર પંજાબ અને હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે હજારો પ્રશિક્ષિત મેરા યુવા ભારત આપદા મિત્ર તૈનાત કરશે.રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં માય ભારત મુખ્યાલય ખાતે આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ માહિતી આપી હતી. તેમણે માય એટલે કે મેરા યુવા ભારત સ્વયંસેવકો અને જિલ્લા યુવા અધિકારીઓને અસરગ્રસ્ત […]

ગુજરાતના ત્રણ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોના અસરગ્રસ્ત બનેલા નાના વેપારીઓને સહાય અપાશે

ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ગત તા. 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં થયેલા ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃતિના એકમોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાનુ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નાના […]

ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકશાન માટે ખાસ પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ

અમદાવાદઃ સરદાર સરોવર નર્મડા ડેમમાંથી એક સાથે લાખો ક્યુસેક પાણી છોડાતા  માનવસર્જિત આ આફતથી દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ભરૂચ, સહિતના જિલ્લાઓમાં નર્મદાના નીરથી ભયાવહ પુરની સ્થિતિ સર્જાતા મોટા પાયે નુકસાન-તારાજી થઈ છે. પશુધન, ખેતી, ધંધા-ઉદ્યોગ અને માનવજીવનને થયેલા નુકશાન માટે  ગુજરાત ભાજપ સરકાર સ્પેશીયલ પેકેજ જાહેર કરે, સરકાર દ્વારા સત્વરે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે,  તેમજ માનવસર્જિત પુરને કારણે અસરગ્રસ્તોને તાત્કાલિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code