પંજાબમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં દિલ્હી એઈમ્સના ડૉક્ટરોએ પૂર રાહત મિશનની શરૂઆત કરી
નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે એમ્સ નવી દિલ્હીની ડૉક્ટરો અને નર્સોની ટીમે આજે શનિવારે પોતાના મિશનની શરૂઆત કરી છે. ટીમે પોતાની સફરની શરૂઆત પંજાબના અજનાલા વિસ્તારથી કરી છે, જે પૂરથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાંનો એક છે. ત્યારબાદ આ ટીમ રામદાસ અને અન્ય પ્રભાવિત વિસ્તારોમાં જશે, જ્યાં તબીબી […]