મેઘાલયમાં વાવાઝોડાને કારણે ભારે તબાહી,એક હજારથી વધુ ઘર ધરાશાયી
મેઘાલયમાં વાવાઝોડાને કારણે ભારે તબાહી એક હજારથી વધુ ઘર થયા ધરાશાયી ઘણા લોકો બન્યા બેઘર શિલોંગ :મેઘાલયના રી-ભોઈ જિલ્લામાં આવેલા ચક્રવાતી તોફાને ભારે વિનાશ સર્જ્યો છે. છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ બાદ 1000થી વધુ મકાનોને નુકસાન થયું છે.ઘણા લોકો બેઘર બન્યા છે.ચક્રવાતને કારણે રી-ભોઈ જિલ્લાના 47 ગામો પ્રભાવિત થયા છે.વાવાઝોડામાં એક શાળા સહિત અનેક સરકારી […]