વાવ તાલુકામાં ઘાસચારાની અછત સર્જાતાં પશુપાલકોની હાલત કફોડી
પાલનપુરઃ બનાસકાંઠાના સરહદી વાવ તાલુકામાં હાલ પશુપાલકોની હાલત કફોડી બની છે. જુવારના એક પૂળાના 30 રૂપિયા આપવા છતાં ક્યાંય સૂકો કે લીલો ઘાસચારો મળતો નથી. જેને લઈ પશુપાલકોને પશુધન બચાવવું મુશ્કેલ બન્યું છે. સરહદી વાવ-સુઇગામ તાલુકો ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે ઘાસની તંગીને લીધે પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]