રાજકોટ: ફરાળી વાનગીઓ બનાવનારને ત્યાં RMCના ફુડ વિભાગે કરી તપાસ
ફરાળી વસ્તુનું વેચાણ કરનારાને ત્યાં તપાસ કેટલીક જગ્યાએથી અખાદ્ય જથ્થો પકડાયો અખાદ્ય જત્થાનો નાશ પણ કરવામાં આવ્યો રાજકોટ: અત્યારે શિવજીનો મહિનો એટલે કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, હજારો ભક્તો શિવજીને રીઝવવા માટે ઉપવાસ કરે છે, કોઈ એક દિવસ સોમવાર ઉપવાસ કરે છે તો કોઈ આખો મહિનો ઉપવાસ કરે છે જેમાં તેઓ દિવસમાં એક જ વાર […]