મધ્યાહન ભોજન યોજનામાં છેલ્લા બે મહિનાથી કઠોળ-દાળનો જથ્થો ન ફાળવાતા મુશ્કેલી
અમદાવાદ, 11 જુન, 2026 : Problems due to non-allocation of food grains in the mid-day meal scheme ઉનાળાના વેકેશન બાદ શાળાઓમા શિક્ષણ કાર્યનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે મધ્યાહન ભોજન યોજનામાં સરકારે બે મહિનાથી કઠોળ-દાળનો જથ્થો ન ફાળવાતા સંચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમજ સરકાર દ્વારા મધ્યાહન ભોજનના સંચાલકને જે ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે […]


