1. Home
  2. Tag "food poisoning"

લીમખેડામાં ગર્લ્સ રેસીડેન્સિયલ સ્કૂલમાં ભોજન લીધા બાદ 75 વિદ્યાર્થિનીઓને ઝાડા-ઊલટી

75 વિદ્યાર્થિનીઓની કઢી-ખીચડી, ચણાનું શાક અને રોટલી જમ્યા બાદ તબિયત લથડી, પાંચ એમ્બ્યુલન્સની મદદથી વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ ખસેડાઈ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રસોઈના નુમના લઈને હાથ ધરી તપાસ  દાહોદઃ વરસાદી સીઝનમાં પણ ફુડ પોઈઝનિંગના બનાવો બની રહ્યા છે. ત્યારે લીમખેડા મોડેલ સ્કૂલમાં રહેતી મંડોર લુખડિયાની ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલની 75 જેટલી વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા સારવાર […]

ગાંધીનગરની સ્પોર્ટ્સ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ, 12 વિદ્યાર્થિનીઓને ઝાડા-ઊલટી

પનીરનું શાક ખાધા બાદ વિદ્યાર્થિનીઓની તબિયત લથડી, વિદ્યાર્થિનીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ, મ્યુનિના આરોગ્ય વિભાગે 200 વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ કર્યું ગાંધીનગરઃ ચોમાસાની ઋતુમાં ફુડ પોઈઝનિંગના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાટનગર ગાંધીનગરના સેક્ટર-7માં આવેલી ચૌધરી સ્કૂલની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. સ્કૂલની હોસ્ટેલમાં રહેતી 12 વિદ્યાર્થિનીઓને ભોજન લીધા બાદ ઝાડા-ઉલટી […]

દહેગામના ઝાંક ગામે હોસ્ટેલના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર

ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ઝાંક ગામે આવેલી જે. એમ. દેસાઈ સ્કૂલની હોસ્ટેલના વિદ્યાર્થીઓને બપોરના ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતા હોસ્ટેલમાં રહેતા બાળકોની તબિયત લથડી હતી. જે ઘટના બાદ વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાંહતા. સિવિલ સુપ્રિટેન્ડન્ટના જણાવ્યા મુજબ, હાલમાં તમામ બાળકોની સ્થિતિ સુધારા પર છે અને તમામ બાળકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. જિલ્લા કલેકટરે […]

ઉનાળામાં ફૂડ પોઈઝનિંગનો ભય રહે છે, રાહત મેળવવા માટે અપનાવો આ 6 ઘરેલું ઉપાયો

ઉનાળાની ઋતુમાં ખાવા પીવાની વસ્તુઓ ઝડપથી બગડી જાય છે. થોડી બેદરકારીથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે, જેના કારણે પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા અને નબળાઈ જેવી સમસ્યાઓ થાય છે. જો કે દર વખતે દવા લેવી જરૂરી નથી, જો લક્ષણો હળવા હોય તો કેટલાક ઘરેલું ઉપચાર અપનાવીને રાહત મેળવી શકાય છે. આદુનું સેવન: આદુ પેટ માટે શ્રેષ્ઠ […]

ચોમાસામાં બહારનું ખાવુ ટાળવું જોઈએ, સ્ટ્રીટ ફૂડથી ફૂડ પોઈઝનિંગ સહિતની સમસ્યા વધવાની શકયતા

ચોમાસાની ઋતુ આરામદાયક અને ઠંડી હોય છે. પરંતુ આ ઋતુમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ સમય દરમિયાન હવામાં ભેજ વધી જાય છે, જેના કારણે બેક્ટેરિયા અને ફૂગના વિકાસનું જોખમ વધે છે. આના કારણે વરસાદની ઋતુમાં ખોરાક ઝડપથી બગડે છે અને ફૂડ પોઈઝનિંગ, ઝાડા, ટાઈફોઈડ, કોલેરા જેવા ચેપનું જોખમ અનેકગણું વધી જાય છે. આ […]

વિસનગરના કંસારાકૂઈ ગામે પાટોત્સવના જમણવાર બાદ 67 લોકોને ફુડપોઈઝનિંગ

જમણવાર બાદ ઝાડા-ઊલટી અને પેટમાં દુઃખાવાના કેસ નોંધાયા 67 દર્દીઓને પ્રા. આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ આરોગ્ય વિભાગે ફુડને સેમ્પલ લઈને તપાસ હાથ ધરી વિસનગરઃ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કંસારાકુઇ ગામમાં મહાકાળી માતાજીના પાટોત્સવમાં સાંજના જમણવાર પછી 67 લોકોને ઝાડા ઊલટી અને પેટમાં દુખાવા લાગતા ફુડ પોઈઝનની અસર હોવાને લીધે ત્વરિત સારવાર શરૂ કરવામાં આવી હતી. […]

પાલિતાણા તાલુકાના જામવાળી ગામે પ્રાથમિક શાળાના 23 બાળકોને ફુડ પોઈઝનિંગ

એક બાળકનો જન્મદિ હોવાથી શાળામાં ભોજન સમારોહનું આયોજન કરાયુ હતું, 120 બાળકોએ ભોજન લીધું હતુ જેમાં 23ને ઝાડા-ઊલટી થતાં હોસ્પિટલ ખસેડાયા, તમામ બાળકો ભયમુક્ત, હોસ્પિટલમાંથી રજા અપાઈ ભાવનગરઃ જિલ્લાના પાલીતાણા તાલુકાના જામવાળી ગામે શાળામાં ભોજન લીધા બાદ 23 બાળકોને ફુડ પોઈઝનિંગની અસર થતાં તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બનાવને પગલે મોડી રાત્રે આરોગ્યની ટીમ […]

મુળીના કુંતલપુર ગામની પ્રા.શાળાના 30 બાળકોએ બટુક ભોજન લીધો બાદ ફુડપોઈઝનિંગ

પ્રા. શાળાના બાળકો માતાજીના મંદિરે બટુક ભોજન લેવા ગયા હતા. 30 બાળકોએ ભાજન લીધા બાદ તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા, સારવાર બાદ તમામ બાળકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ સુરેન્દ્રનગરઃ  જિલ્લાના મુળીના કુંતલપુર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બટુક ભોજન લીધા બાદ ફુડ પોઈઝનિંગ થતાં 30 વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ  ગામમાં આવેલા કાતરોડી […]

વરસાદમાં ફૂડ પોઈઝનિંગ વખતે આ ભૂલોથી બચો

ચોમાસાની ઋતુ આવતા જ બીમારીઓનો ખતરો વધી જાય છે, ખાસ કરીને ફૂડ પોઈઝનિંગ ખાસ કરીને વરસાદમાં ખાદ્ય પદાર્થોમાં ભેજ અને ગંદકીને કારણે ફૂડ પોઈઝનિંગ સામાન્ય છે, જેના કારણે બેક્ટેરિયા અને વાયરસ વધવા લાગે છે. આ સિઝનમાં ફૂડ પોઈઝનિંગથી બચવા માટે કેટલીક જરૂરી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. • બહારનું વાસી ખોરાક ના ખાવો […]

ફૂડ પોઈઝનિંગના કિસ્સામાં શું કરવું, જાણો ખોરાક બગડતાં કેટલો સમય લાગે છે

ફૂડ પોઈઝનિંગ એક પ્રકારનું ઈન્ફેક્શન હોય છે, જે બેક્ટેરિયા, વાયરસ અથવા ફૂગ દ્વારા ફેલાય છે. જ્યારે કોઈ વ્યક્તિ બેક્ટેરિયા અથવા ફૂગથી સંક્રમિત ફૂડ ખાય છે, ત્યારે આ બેક્ટેરિયા પેટમાં રહેલા સારા બેક્ટેરિયાનો નાશ કરે છે. જેના કારણે પાચન પ્રક્રિયા બગડે છે. મોટેભાગે તે ગંદુ પાણી, એક્સપાયર થયેલ પેક્ડ ફૂડ, લાંબા સમય સુધી રાંધેલા ખોરાક ખાવાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code