બહુચરાજી મંદિરમાં ભક્તોને હવે ભોજન લેવું મોંઘુ પડશે
ભક્તોને પીરસાતી ભોજનની થાળીના ભાવ રૂપિયા 30થી વધારી 60 કરી દેવાયા, ભોજનની પ્રસાદી વિનામૂલ્યે આપવા ભક્તોએ કરી માગ, 1લી સપ્ટેમ્બરથી નવા ભાવ લાગુ કરી દેવાયા મહેસાણાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં દર્શને આવતા યાત્રિકોને હવે ભોજન લેવું મોંઘું પડશે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદના દરમાં વધારો કરવામાં આવ્યો છે, પૂજન પ્રસાદમાં લાડુ ઉમેરી થાળીનો દર 30 રૂપિયાથી […]