1. Home
  2. Tag "Foreign Minister"

SCOમાં જયશંકરે સાધ્યું પાકિસતાન પર નિશાન, કહ્યું ‘આતંકવાદનો સાધન તરીકે ઉપયોગ થઇ રહ્યો છે’

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)માં ભાગ લેવા કઝાકિસ્તાનની રાજધાની અસ્તાના પહોંચ્યા છે. આ આંતરરાષ્ટ્રીય મંચ પરથી તેમણે ફરી એકવાર પાકિસ્તાનને ફટકાર લગાવી છે. પાકિસ્તાનનું નામ લીધા વિના જયશંકરે કહ્યું કે સીમા પારના આતંકવાદ અને તેના પડકારોનો અમારો પોતાનો અનુભવ છે. જે દેશો આતંકવાદીઓને આશ્રય આપે છે તેમની નિંદા થવી જોઈએ. એવું […]

ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, વિદેશ મંત્રીએ પણ ગુમાવ્યો જીવ

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. તેમની સાથે વિદેશ મંત્રીએ પણ આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે બંનેના મોત હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયા છે. ઘણા કલાકોની મહેનત બાદ હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હતો. આ હેલિકોપ્ટર રવિવારે અઝરબૈજાનના ગાઢ અને પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં રાષ્ટ્રપતિ […]

માલદિવ્સના વિદેશમંત્રીએ કહ્યું તેમના મંત્રીઓ દ્વારા કરાયેલી ટિપ્પણીઓ તેમની સરકારનું વલણ નથી, કાર્યવાહી કરી છે

ભારતે ગુરુવારે માલદીવને યાદ અપાવ્યું કે તે તેના દેશના વિકાસમાં કેવી રીતે મદદ કરી રહ્યું છે. ભારતની યોજનાઓથી માલદીવના લોકોના જીવનમાં કેટલો ફાયદો થયો છે. ભારતે તેમના જીવનની ગુણવત્તામાં સીધું યોગદાન આપ્યું છે. આ માળખાકીય પ્રોજેક્ટ્સ અને સામાજિક પહેલથી લઈને તબીબી અને આરોગ્ય સુવિધાઓ સુધીની છે. આ વાત ભારતના વિદેશ મંત્રીએસ. જયશંકરેગુરુવારે નવી દિલ્હીમાં યોજાયેલી […]

વિદેશ મંત્રી ડૉ. જયશંકરે સિંગાપોરના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે સોમવારે સિંગાપોરના કે વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી ગાન કિમ યોંગ સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના સિંગાપોરના સમકક્ષ વિવિયન બાલક્રિષ્નન સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક અને પશ્ચિમ એશિયા પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. સિંગાપોરની મુલાકાતે આવેલા જયશંકરે રાષ્ટ્રીય […]

માલદીવ વિવાદ પર વિદેશ મંત્રી એસ. જયશંકરે મૌન તોડયું, કહ્યુ- હું આની કોઈ ગેરેન્ટી આપી શકીશ નહીં…

નાગપુર: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે માલદીવની સાથે ચાલી રહેલા વિવાદ પર પોતાનું મૌન તોડયું છે. એસ. જયશંકરે કહ્યુ છે કે આની ગેરેન્ટી આપી શકાય નહીં કે દરેક દેશ દરેક સમયે ભારતનું સમર્થન કરશે અથવા તેની સાથે સંમત થશે. નાગપુરમાં ટાઉનહોલ બેઠકમાં બોલતા જયશંકરે માલદીવ સાથેના તાજેતરના મતભેદ પર સવાલના જવાબમાં કહ્યુ છે કે રાજકારણમાં […]

સ્પેનના રાષ્ટ્રપતિ કોરોનાથી સંક્રમિત,ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીને G20 સમિટમાં મોકલ્યા

સ્પેનના રાષ્ટ્રપતિને થયો કોરોના   દિલ્હીમાં G20 સમિટમાં હાજરી આપી શકશે નહીં  ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી લેશે ભાગ  દિલ્હી: દેશમાં હજુ પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.ત્યારે હવે સ્પેનના રાષ્ટ્રપતિ કોરોના પોઝિટિવ આવ્યાનું સામે આવ્યું છે. સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝે જી-20 સમિટમાં ભાગ લેવાના હતા પરંતુ હાલ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હવે ભાગ લઈ શકશે […]

રાજ્યસભાની ચૂંટણી માટે ફરી ઉમેદવારી નોંધાવશે વિદેશ મંત્રી જયશંકર,જાણો ક્યારે સમાપ્ત થશે કાર્યકાળ

અમદાવાદ :વિદેશ મંત્રી એસ.જયશંકર ગુજરાતની રાજ્યસભાની બેઠક માટે થનારી ચુંટણીને લઈને પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે રવિવારે અહીં પહોંચ્યા હતા. તેઓ સોમવારે ઉમેદવારી નોંધાવશે. ભાજપના એક કાર્યકર્તાએ આ માહિતી આપી હતી. ભાજપના ગુજરાત એકમના મહાસચિવ પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જયશંકર કે જેમનો કાર્યકાળ 18 ઓગસ્ટના રોજ સમાપ્ત થાય છે અને ગુજરાતના અન્ય બે રાજ્યસભા […]

ડેપ્યુટી NSA વિક્રમ મિસરીએ ઈરાનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી,આ મુદ્દાઓ પર થઈ વાત

દિલ્હી:નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વિક્રમ મિસ્ત્રીએ બુધવારે તેહરાનમાં ઈરાનના વિદેશમંત્રી હોસેન અમીર અબ્દુલ્લાહિયન સાથે મુલાકાત કરી અને ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) દ્વારા પરિવહન સુવિધા અંગે ચર્ચા કરી.ઈરાનમાં ભારતીય દૂતાવાસે બુધવારે ટ્વિટ કર્યું, “ડેપ્યુટી NSA વિક્રમ મિસ્ત્રી  INSTC દ્વારા ટ્રાન્ઝિટ સુવિધા માટે ભારત, ઈરાન અને રશિયા વચ્ચેની ત્રીજી ત્રિપક્ષીય બેઠકમાં ભાગ લેવા તેહરાનની તેમની તાજેતરની […]

એસ.જયશંકરે અલ સલ્વાડોરના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી,આ મુદ્દાઓ પર થઈ ચર્ચા  

દિલ્હી:વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે અલ સલ્વાડોરના વિદેશ મંત્રી એલેક્ઝેન્ડ્રા હિલ તિનોકો સાથે વાતચીત કરી હતી.બંને નેતાઓએ સ્વાસ્થ્ય, સૌર ઉર્જા, ક્ષમતા નિર્માણ અને વાણિજ્યના ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરી.વાટાઘાટો દરમિયાન, જયશંકરે યુએન સુરક્ષા પરિષદના કાયમી સભ્યપદ માટે ભારતના પ્રયાસોને અલ સલ્વાડોર દ્વારા સઆપવામાં આવેલ સમર્થનનું સ્વાગત કર્યું. જયશંકરે ટ્વીટ કર્યું, “આજે બપોરે નવી દિલ્હીમાં અલ […]

કેનેડાના વિદેશ મંત્રી આજથી બે દિવસીય ભારતની મુલાકાતે આવશે

દિલ્હી:કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલી તેમના ભારતીય સમકક્ષ એસ. જયશંકર સાથે વ્યાપક વાટાઘાટો કરવા માટે તે આજથી ભારતની બે દિવસીય મુલાકાત શરૂ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે,સોમવારે સાંજે બંને વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત થશે.તેમણે કહ્યું કે,દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા ઉપરાંત, બંને દેશો ભારત-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી સૈન્ય શક્તિ પર વધતી વૈશ્વિક ચિંતાની પૃષ્ઠભૂમિમાં આ ક્ષેત્રમાં સહકાર પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code