1. Home
  2. Tag "Foreign Minister"

વિદેશમંત્રી એસ.જયશંકર રશિયાના વિદેશ મંત્રીને મળ્યા,યુક્રેન સાથે વાતચીતની આપી સલાહ

દિલ્હી:વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર રશિયાની બે દિવસીય મુલાકાતે છે.મંગળવારે તેઓ મોસ્કોમાં તેમના સમકક્ષ સેર્ગેઈ લાવરોવને મળ્યા હતા.બંને નેતાઓએ પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન જયશંકરે કહ્યું કે, આ વર્ષે અમે પાંચમી વખત મળી રહ્યા છીએ અને આ લાંબા ગાળાની ભાગીદારી એકબીજાને જે મહત્વ આપે છે તે ખૂબ […]

વિદેશમંત્રી જયશંકર ઓસ્ટ્રિયન સમકક્ષને મળ્યા,અફઘાનિસ્તાન અને ઈન્ડો-પેસિફિકની સ્થિતિ પર કરી ચર્ચા

 વિદેશ મંત્રી એસ. જયશંકર ઓસ્ટ્રિયન સમકક્ષને મળ્યા ઑસ્ટ્રિયન સમકક્ષ એલેક્ઝાન્ડર શેલેનબર્ગને મળ્યા અફઘાનિસ્તાન અને ઈન્ડો-પેસિફિકની સ્થિતિ પર ચર્ચા દિલ્હી:વિદેશ મંત્રી એસ. જયશંકર ગુરુવારે અહીં તેમના ઑસ્ટ્રિયન સમકક્ષ એલેક્ઝાન્ડર શેલેનબર્ગને મળ્યા હતા અને બંને નેતાઓએ દ્વિપક્ષીય મુદ્દાઓ તેમજ અફઘાનિસ્તાન અને ઈન્ડો-પેસિફિકની સ્થિતિ પર ચર્ચા કરી હતી.જયશંકર તેમના સ્લોવાકિયા અને ચેક રિપબ્લિકના બે દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં […]

યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી વચ્ચે રશિયાના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે આવશે

નવી દિલ્હીઃ યુક્રેન સામે 34 દિવસ વહેલા રશિયાએ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. બંને દેશ વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો કે હજુ સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે આ અઠવાડિયે રશિયાના વિદેશ મંત્રી દિલ્હી […]

યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવા શરૂ કરાયેલા ‘ઓપરેશન ગંગા’માં ઘણી મુશ્કેલીઓ આવી હતીઃ વિદેશ મંત્રી

નવી દિલ્હીઃ યુક્રેનમાં યુદ્ધમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન અનેક મુશ્કેલીઓ ઉભી થઈ હોવાનું વિદેશ મંત્રી એસ.જયશંકરે રાજ્યસભામાં જણાવ્યું હતું. રાજ્યસભામાં વિદેશ મંત્રીએ ઓપરેશન ગંગા અંગે સભ્યોને જાણ કરી હતી. વિદેશ મંત્રાલયને અત્યાર સુધીમાં 13,000 થી વધુ કોલ અને ઈમેલ આવ્યા છે. […]

એસ જયશંકરે કોલંબિયાના વિદેશ મંત્રી માર્તા લુસિયા રામિરેજ સાથે કરી મુલાકાત, બંને વચ્ચે અનેક મુદ્દાઓ પર થઇ વાતચીત  

એસ જયશંકર કોલંબિયાના વિદેશ મંત્રીને મળ્યા માર્તા લુસિયા રામિરેજ સાથે કરી મુલાકાત બંને વચ્ચે અનેક મુદ્દાઓ પર થઇ વાતચીત   દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતના પ્રવાસે આવેલ કોલંબિયાના વિદેશ મંત્રી માર્તા લુસિયા રામિરેજની સાથે શનિવારના રોજ મુલાકાત કરી હતી.બંનેએ સ્વાસ્થ્ય, દવા, બાયોટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા માટે વિસ્તૃત વાતચીત કરી હતી.રામિરેજ કોલંબિયાના […]

બ્રિટનમાં 3 દિવસીય વિદેશ મંત્રીઓની જી-7 બેઠકનું આયોજનઃ- મંત્રી એસજયશંકર બેઠકમાં ભાગ લેવા લંડન માટે રવાના થશે

વિદેશ મંત્રી એસ જયશંકર જી-7 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગલેશે કોરોનાકાળમાં જી-7ની આ પ્રથમ રુબરુ બેઠક કોરોના સંકટ પર પણ થશે વાતચીત દિલ્હીઃ- વિદેશ મંત્રી એસ જયશંકર આવતા અઠવાડિયે જી -7 વિદેશ મંત્રીઓની યોજાનારી બેઠકમાં ભાગ લેવા લંડન જવા માટે રવાના થશે. બ્રિટીશ સરકારે રવિવારના રોજ આ બાબતે કહ્યું હતું કે, તે સમય  દરમિયાન તેઓ બ્રિટિશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code